શોધખોળ કરો

Firecracker Ban: દિલ્હીમાં આ વર્ષે પણ નહીં વેચાય ફટાકડા, સરકારે લગાવ્યો પ્રતિબંધ

આ નિર્ણય તહેવારોની સીઝનના થોડા દિવસ પહેલા આવ્યો છે. આ વર્ષે દિવાળી 4 નવેમ્બરે ઉજવવામાં આવશે.

ઓક્ટોબરની શરૂઆત સાથે દિલ્હીમાં હવાની ગુણવત્તામાં સંભવિત ઘટાડાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં તમામ પ્રકારના ફટાકડાના સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી.

સીએમ અરવિંદ કેજરીવાલે પોતાના ટ્વિટર હેન્ડલથી આ જાહેરાત કરી છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, "ગયા વર્ષની જેમ છેલ્લા 3 વર્ષથી દિવાળી દરમિયાન દિલ્હીના પ્રદૂષણની ખતરનાક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આ વખતે પણ તમામ પ્રકારના ફટાકડાના સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જેથી લોકોના જીવન બચાવી શકાય. "

વેપારીઓને સ્ટોર ન કરવા અપીલ

CM કેજરીવાલે બીજી ટ્વિટ કરી જેમાં તેમણે લખ્યું કે, "વેપારીઓ દ્વારા ફટાકડા સંગ્રહ કર્યા બાદ પ્રદૂષણની ગંભીરતાને જોતા ગયા વર્ષે સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જેના કારણે વેપારીઓને નુકસાન થયું હતું. તમામ વેપારીઓને અપીલ છે કે આ વખતે સંપૂર્ણ પ્રતિબંધને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારનો સંગ્રહ ન કરો.”

આ નિર્ણય તહેવારોની સીઝનના થોડા દિવસ પહેલા આવ્યો છે. આ વર્ષે દિવાળી 4 નવેમ્બરે ઉજવવામાં આવશે.

નોંધપાત્ર બાબત એ છે કે, દિલ્હી સરકાર દ્વારા 21 સપ્ટેમ્બર સુધીમાં શહેરમાં શિયાળા દરમિયાન વાયુ પ્રદૂષણમાં વધારો થવા માટે જવાબદાર વિવિધ પરિબળોના સંચાલન અંગે વિગતવાર યોજના રજૂ કરવા માટે અનેક એજન્સીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે. તેના એક દિવસ બાદ દિલ્હી સરકારે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પના 50 ટકા ટેરિફ પર PM મોદીનો જડબાતોડ જવાબ, કહ્યું- 'ખેડૂતોના હિતો સાથે સમાધાન કરીશું નહીં'
ડોનાલ્ડ ટ્રમ્પના 50 ટકા ટેરિફ પર PM મોદીનો જડબાતોડ જવાબ, કહ્યું- 'ખેડૂતોના હિતો સાથે સમાધાન કરીશું નહીં'
ખેડૂતો માટે સારા સમાચાર, સૌરાષ્ટ્રના 11 જિલ્લાના ખેડૂતોને અપાશે 10 કલાક વીજળી
ખેડૂતો માટે સારા સમાચાર, સૌરાષ્ટ્રના 11 જિલ્લાના ખેડૂતોને અપાશે 10 કલાક વીજળી
Ahmedabad: જાણો ક્યાંક તમારુ મકાન તો નથી ને કપાતમાં, અમદાવાદ કોર્પોરેશન તોડી પાડશે 8767 મકાનો
Ahmedabad: જાણો ક્યાંક તમારુ મકાન તો નથી ને કપાતમાં, અમદાવાદ કોર્પોરેશન તોડી પાડશે 8767 મકાનો
Raksha Bandhan 2025:  રક્ષાબંધન પર ના કરો આ પાંચ ભૂલો, માનવામાં આવે છે અશુભ
Raksha Bandhan 2025: રક્ષાબંધન પર ના કરો આ પાંચ ભૂલો, માનવામાં આવે છે અશુભ
Advertisement

વિડિઓઝ

Bharuch News: ભરૂચની 35થી વધુ આંગણવાડી બહેનો ન્યુડ વીડિયો કોલથી પરેશાન
Hun To Bolish : હું તો બોલીશ : ડમ્પર પર વાગશે બ્રેક ?
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીની ચોરી કે કૌભાંડ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ફરાળ ઉપવાસ તોડાવશે
LRD Written Exam Result : લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાના માર્ક જાહેર, પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે માર્ક
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પના 50 ટકા ટેરિફ પર PM મોદીનો જડબાતોડ જવાબ, કહ્યું- 'ખેડૂતોના હિતો સાથે સમાધાન કરીશું નહીં'
ડોનાલ્ડ ટ્રમ્પના 50 ટકા ટેરિફ પર PM મોદીનો જડબાતોડ જવાબ, કહ્યું- 'ખેડૂતોના હિતો સાથે સમાધાન કરીશું નહીં'
ખેડૂતો માટે સારા સમાચાર, સૌરાષ્ટ્રના 11 જિલ્લાના ખેડૂતોને અપાશે 10 કલાક વીજળી
ખેડૂતો માટે સારા સમાચાર, સૌરાષ્ટ્રના 11 જિલ્લાના ખેડૂતોને અપાશે 10 કલાક વીજળી
Ahmedabad: જાણો ક્યાંક તમારુ મકાન તો નથી ને કપાતમાં, અમદાવાદ કોર્પોરેશન તોડી પાડશે 8767 મકાનો
Ahmedabad: જાણો ક્યાંક તમારુ મકાન તો નથી ને કપાતમાં, અમદાવાદ કોર્પોરેશન તોડી પાડશે 8767 મકાનો
Raksha Bandhan 2025:  રક્ષાબંધન પર ના કરો આ પાંચ ભૂલો, માનવામાં આવે છે અશુભ
Raksha Bandhan 2025: રક્ષાબંધન પર ના કરો આ પાંચ ભૂલો, માનવામાં આવે છે અશુભ
રેલવેની મુસાફરોને મોટી ભેટ, ટ્રેન રવાના થાય તેના 15 મિનિટ અગાઉ બુક થશે ટિકિટ
રેલવેની મુસાફરોને મોટી ભેટ, ટ્રેન રવાના થાય તેના 15 મિનિટ અગાઉ બુક થશે ટિકિટ
Donald Trump: ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ ટ્રમ્પની ફરી ચેતવણી, કહ્યુ- 'હજુ તમને ઘણુ બધુ જોવા મળશે'
Donald Trump: ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ ટ્રમ્પની ફરી ચેતવણી, કહ્યુ- 'હજુ તમને ઘણુ બધુ જોવા મળશે'
વાળ ખેંચ્યા, પ્રાઈવેટ પાર્ટ પર હુમલો, આયરલેન્ડમાં ભારતીય મૂળની છ વર્ષની બાળકી પર હુમલો
વાળ ખેંચ્યા, પ્રાઈવેટ પાર્ટ પર હુમલો, આયરલેન્ડમાં ભારતીય મૂળની છ વર્ષની બાળકી પર હુમલો
Raksha Bandhan 2025: ભાઈના કાંડા પર બહેન જ કેમ બાંધે છે રાખડી, જાણો રક્ષાબંધન શા માટે ઉજવવામાં આવે છે?
Raksha Bandhan 2025: ભાઈના કાંડા પર બહેન જ કેમ બાંધે છે રાખડી, જાણો રક્ષાબંધન શા માટે ઉજવવામાં આવે છે?
Embed widget