શોધખોળ કરો

દેશના ક્યાં શહેરમાં જીકા વાયરસનો કેસ નોંધાતા મચી ગયો હડકંપ, નિષ્ણાતે શું આપી સલાહ

કોરોના વાયરસની બીજી લહેર હવે લગભગ સમાપ્ત થઇ ગઇ છે. દેશમાં કોવિડના કેસમાં પણ ધરખમ ઘટાડો થયો છે. જો કે જીકા વાયરસનો કેસ સામે આવતાં સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે.

જીકા વાયરસ:કોરોના વાયરસની બીજી લહેર હવે લગભગ  સમાપ્ત થઇ ગઇ છે. દેશમાં કોવિડના કેસમાં પણ ધરખમ ઘટાડો થયો છે. જો કે જીકા વાયરસનો કેસ સામે આવતાં સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે.

ઉત્તર પ્રદેશના કાનપુરમાં પહેલો જીકા વાયરસનો કેસ નોંધાયો છે. જીકા વાયરસનો કેસ નોંધાતા કાનપુર સ્વાસ્થ્ય વિભાગ હડકંપમાં આવી ગયું છે. એરફોર્સ કર્મીમાં જીકા વાયરસનું સંક્રમણ જોવા મળ્યું છે. જીકા વાયરસનું નિદાન થતાં એરફોર્સ કર્મીને એરફોર્સ આઇસીયૂમાં ભરતી કરવામાં આવ્યા છે. તેમને જ્યાં એડમિટ કરાયા છે તે જકારિયા કમ્પાઉન્ડને એક કિલોમીટરના ક્ષેત્રને કન્ટેઇન્ટેમેન્ટ ઝોન બનાવી દેવાયું છે.  

જીકા વાયરસ જે મચ્છરથી ફેલાઇ છે.તે ચારસો મીટરની રેન્જમાં અસર કરે છે. તેથી એક કિલોમીટરના વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તેથી તેનો પ્રસારને રોકી શકાય. કાનપુરના સીએમઓના જણાવ્યાં અનુસાર દિલ્લી અને લખનઉથી આવેલ સ્વાસ્થ્ય વિભાગની ટીમની સાથે સમન્વ્ય કરીને કામ કામ કરે છે.

જીકા વાયરસ શું છે અને ગર્ભવતી મહિલા માટે કેમ છે ખતરનાક ?

જીકા ફ્લેવિવાઇરિડે ફેમિલિનો એક વાયરસ છે. એડીઝ પ્રજાતિના મચ્છરોના કરડવાથી ફેલાય છે. જેનું નામ યુગાન્ડાના જિકા જંગલોના નામ પરથી પડ્યું છે. 1947માં આ પહેલી વખત આ જ જંગલમાં જ જોવા મળ્યો હતો અને વાનરોને આઇસોલેટ કરાયા હતા. પાંચ વર્ષ બાદ 1952માં  યુગાન્ડા અને તંજાનિયાનમાં  પહેલી વખત આ વાયરસ મનુષ્યમાં જોવા મળ્યો હતો.જીકા વાયરસ  સામાન્ય રીતે એડીઝ મચ્છરના કરડવાથી ફેલાય છે. ગર્ભવતી મહિલામાં આ વાયરસનું સંક્રમણ વધુ ચિંતાજનક છે કારણ કે, જીકા વાયરસથી સંક્રમિત મહિલાના ગર્ભસ્થ શિશુને તે સરળતાથી સંક્રમિત કરે છે.  જેના કારણે શિશુ ગર્ભમાં જ માઇક્રોસેફલીનો શિકાર થાય છે. આ બીમારીમાં બાળકના મષ્તિષ્કનો વિકાસ નથી થતો.   

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget