શોધખોળ કરો

ભૂતપૂર્વ મનમોહન સિંહને છાતીમાં દુખાવો થતાં દિલ્હી AIIMSમાં એડમિટ કરાયા

એમ્સના સુત્રોના જણાવ્યા પ્રમાણે રવિવાર સાંજે લગભગ 8:45 વાગે મનમોહનસિંહને એમ્સમાં લાવવામાં આવ્યા હતાં જ્યાં તેમને હાર્ટ વિભાગના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યાં હતાં

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ દિલ્હીના AIIMS હોસ્પિટલમાં એડમિટ છે. તેમને 8.45 છાતીમાં દુ:ખાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. હાલ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અંડર ઓબ્ઝર્વેશનમાં છે. ડોક્ટરના નજીકના સુત્રોના જણાવ્યા પ્રમાણે, તમની તબિયત હાલ સુધારા પર છે અને ચિંતાનો કરવા જેવી કોઈ બાબત નથી. પૂર્વ વડાપ્રધાન કાર્ડિયો ન્યૂરો સેંટરમાં એડમિટ છે. જ્યાં ડોક્ટરો તેમની સારવાર કરી રહ્યાં છે. સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ચિંતાની કોઈ બાબત નથી. હાલ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ ડોક્ટરોની નજર હેઠળ સારવાર લઈ રહ્યાં છે. એમ્સના સુત્રોના જણાવ્યા પ્રમાણે રવિવાર સાંજે લગભગ 8:45 વાગે મનમોહનસિંહને એમ્સમાં લાવવામાં આવ્યા હતાં જ્યાં તેમને હાર્ટ વિભાગના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યાં હતાં ત્યાર બાદ તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. એમ્સના વરિષ્ઠ ડોક્ટર નીતિશ નાયકના નેતૃત્વમાં અજધો ડઝન ડોક્ટર્સની ટીમ તેમના ઈલાજમાં કામે લાગી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે સારવાર બાદ હાલ તેમની તબિયત સુધારા પર હોવાથી તેમને અલગ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ ટ્વિટર પર લખ્યું હતું કે, અમે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ જલ્દી સ્વથ્ય થવાની પ્રાથર્ના કરીએ છીએ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
Embed widget