શોધખોળ કરો

ભારતના ભૂગર્ભજળને લઇને ડરામણી તસવીર, IITના રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા

શિયાળામાં પ્રમાણમાં વધુ ગરમી હોવાને કારણે પાકની સિંચાઈ માટે ભૂગર્ભજળ પર વધુ પડતી નિર્ભરતા આનું મુખ્ય કારણ માનવામાં આવે છે

સર્વત્ર દેખાતા પાણીની વિપુલતા વચ્ચે આ અમૂલ્ય કુદરતી સંસાધનની અછત વિશે વાત કરવી અજુગતી લાગે છે, પરંતુ સત્ય એ છે કે લોકોને વર્ષના મોટાભાગના મહિનાઓ પાણીની અછતનો સામનો કરવો પડે છે. IIT ગાંધીનગરના સંશોધકો દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલ અભ્યાસ દર્શાવે છે કે આબોહવા પરિવર્તનને કારણે ખાદ્ય અનાજની ખાણ તરીકે ઓળખાતા ઉત્તર ભારતે છેલ્લા 20 વર્ષોમાં તેના અમૂલ્ય 450 ઘન કિમી ભૂગર્ભજળ સ્ત્રોત ગુમાવ્યા છે.

આ ભૂગર્ભજળનો એટલો મોટો જથ્થો છે કે દેશનો સૌથી મોટા જળાશય ઈન્દિરા સાગર ડેમ સંપૂર્ણપણે 37 વખત ભરી શકાય છે. આ પ્રદેશમાં ચોમાસાના વરસાદના અભાવ અને  ​​શિયાળામાં પ્રમાણમાં વધુ ગરમી હોવાને કારણે પાકની સિંચાઈ માટે ભૂગર્ભજળ પર વધુ પડતી નિર્ભરતા આનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આ ચિત્ર આપણને એ પણ જણાવે છે કે વર્તમાન ચોમાસાની ઋતુમાં વરસતા વરસાદના પાણીને ભૂગર્ભમાં ઉતારીને આ નુકસાનની ભરપાઈ કરી શકાય છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગરના સિવિલ એન્જિનિયરિંગ અને અર્થ સાયન્સના પ્રોફેસર અને રિસર્ચના મુખ્ય લેખક વિમલ મિશ્રાએ જણાવ્યું હતું કે ઉત્તર ભારતમાં 2002 થી 2021 દરમિયાન ભૂગર્ભજળમાં લગભગ 450 ઘન કિલોમીટરનો ઘટાડો થયો છે અને નજીકના ભવિષ્યમાં આબોહવા પરિવર્તનને કારણે તેની માત્રામાં પણ ઘટાડો થવાની શક્યતા છે. અભ્યાસ દરમિયાન સંશોધકોએ શોધ્યું કે સમગ્ર ઉત્તર ભારતમાં 1951-2021ના સમયગાળા દરમિયાન ચોમાસાની ઋતુમાં એટલે કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદમાં 8.5 ટકાનો ઘટાડો થયો હતો.

આ સમયગાળા દરમિયાન પ્રદેશમાં શિયાળામાં તાપમાનમાં 0.3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. હૈદરાબાદ સ્થિત નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (એનજીઆરઆઈ)ના સંશોધકોની ટીમે જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં ચોમાસા દરમિયાન ઓછો વરસાદ અને શિયાળા દરમિયાન વધતા તાપમાનને કારણે સિંચાઈ માટે પાણીની માંગમાં વધારો થશે અને તેના કારણે ભૂગર્ભજળ રિચાર્જમાં ઘટાડો થશે. ઉત્તર ભારતમાં પહેલેથી જ ઘટી રહેલા ભૂગર્ભજળના સંસાધનો પર વધુ દબાણ આવશે.

2022 ના શિયાળામાં પ્રમાણમાં ગરમ ​​હવામાન દરમિયાન સંશોધકોએ જોયું કે ચોમાસા દરમિયાન વરસાદના અભાવને કારણે ભૂગર્ભજળ પર નિર્ભરતા વધી છે. ઉપરાંત ગરમ શિયાળાને કારણે જમીન શુષ્ક બની રહી છે, ફરીથી વધુ સિંચાઈની જરૂર પડી રહી છે.

ચોમાસાના વરસાદના અભાવ અને ગરમ શિયાળાના કારણે ભૂગર્ભજળ રિચાર્જમાં લગભગ છ થી 12 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. મિશ્રાએ કહ્યું કે તેથી વધુ દિવસો સુધી હળવા વરસાદની જરૂર છે.

સિંચાઈ માટે પાણીની માંગમાં 20 ટકાનો વધારો થશે.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 2009માં લગભગ 20 ટકા ચોમાસામાં ઓછો વરસાદ અને ત્યારબાદ શિયાળાના તાપમાનમાં એક ડિગ્રીના વધારાને કારણે ભૂગર્ભજળના સંગ્રહ પર હાનિકારક અસર પડી હતી અને તેમાં 10 ટકાનો ઘટાડો થયો હતો. શિયાળા દરમિયાન જમીનમાં ભેજની ઉણપ પણ છેલ્લા ચાર દાયકામાં નોંધપાત્ર રીતે વધી છે. સંશોધકોએ અનુમાન લગાવ્યું છે કે સતત ગરમીને કારણે ચોમાસું 10-15 ટકા સુકુ રહેશે અને શિયાળો એકથી પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ રહેશે. તેનાથી સિંચાઈ માટે પાણીની માંગમાં છ થી 20 ટકાનો વધારો થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ, ભારતમાં PM મોદી એક્શન મોડમાં: CCSની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ, ભારતમાં PM મોદી એક્શન મોડમાં: CCSની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નો કેશ, ઓનલી ઓનલાઇન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમલગ્ન - પ્રેમ કે પ્રપંચ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાબાનું ઓપરેશન કરવું પડશે
PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક
Patan Demolition : કુખ્યાત ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ કરાયું ધ્વસ્ત, કાળા સામ્રાજ્ય પર ફરી વળ્યું બુલડોઝર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCB probable playing 11: RCBએ ફરી ચેમ્પિયન બનવું હશે તો પ્લેઈંગ-11માં આ ખેલાડીઓને આપવી પડશે તક
RCB probable playing 11: RCBએ ફરી ચેમ્પિયન બનવું હશે તો પ્લેઈંગ-11માં આ ખેલાડીઓને આપવી પડશે તક
IPL 2026: શું IPL 2026 બાદ નિવૃતિ લેશે મહેન્દ્રસિંહ ધોની? THALAએ દુનિયા સામે શું આપ્યો જવાબ?
IPL 2026: શું IPL 2026 બાદ નિવૃતિ લેશે મહેન્દ્રસિંહ ધોની? THALAએ દુનિયા સામે શું આપ્યો જવાબ?
Iran Israel War: ઈરાને ક્લસ્ટર મિસાઈલોથી ઈઝરાયલ પર કર્યો હુમલો, તેહરાને પાવર અને પાણીના પ્લાન્ટ પર હુમલાની આપી ચેતવણી
Iran Israel War: ઈરાને ક્લસ્ટર મિસાઈલોથી ઈઝરાયલ પર કર્યો હુમલો, તેહરાને પાવર અને પાણીના પ્લાન્ટ પર હુમલાની આપી ચેતવણી
Jefferies અને Motilal Oswal ટોપ પિક્સ: રોકાણકારો માટે તક... આ શેરોમાં આવી શકે છે 47% સુધીનો ઉછાળો
Jefferies અને Motilal Oswal ટોપ પિક્સ: રોકાણકારો માટે તક... આ શેરોમાં આવી શકે છે 47% સુધીનો ઉછાળો
Kidney Disease Symptoms: કિડનીની બીમારી છે 'સાયલન્ટ કિલર'; ડોક્ટર પાસે જાણો તેના શરુઆતના લક્ષણો
Kidney Disease Symptoms: કિડનીની બીમારી છે 'સાયલન્ટ કિલર'; ડોક્ટર પાસે જાણો તેના શરુઆતના લક્ષણો
ન્યુઝીલેન્ડની આ મહિલા ક્રિકેટરે રચ્યો ઈતિહાસ, આજ સુધી કોઈ પુરુષ ક્રિકેટર પણ નથી કરી શક્યો આ પરાક્રમ
ન્યુઝીલેન્ડની આ મહિલા ક્રિકેટરે રચ્યો ઈતિહાસ, આજ સુધી કોઈ પુરુષ ક્રિકેટર પણ નથી કરી શક્યો આ પરાક્રમ
મુંબઈ ઈન્ડિયન્સ કે ચેન્નાઈ સુપર કિંગ્સ? ઈરફાન પઠાણના મતે કઈ ટીમ છે IPLમાં સૌથી દમદાર
મુંબઈ ઈન્ડિયન્સ કે ચેન્નાઈ સુપર કિંગ્સ? ઈરફાન પઠાણના મતે કઈ ટીમ છે IPLમાં સૌથી દમદાર
Aaj Nu Rashifal: વેપારમાં નફો કે સ્વાસ્થ્યમાં સમસ્યા? જાણો મેષથી લઈને મીન સુધીનું સોમવારનું રાશિફળ
Aaj Nu Rashifal: વેપારમાં નફો કે સ્વાસ્થ્યમાં સમસ્યા? જાણો મેષથી લઈને મીન સુધીનું સોમવારનું રાશિફળ
Embed widget