શોધખોળ કરો

Guwahati-Bikaner Express Derailed: ગુવાહાટી જઇ રહેલી બીકાનેર એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી

આ દુર્ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાહત-બચાવ કામગીરી ચાલી રહી છે.

જલપાઇગુડીમાં ટ્રેન દુર્ઘટના થઇ છે. પટણાથી ગુવાહાટી જઇ રહેલી બીકાનેર એક્સપ્રેસની અનેક ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાહત-બચાવ કામગીરી ચાલી રહી છે. ઘટનાની સૂચના મળતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને રાહત બચાવ કાર્ય શરૂ કર્યું હતું. સાથે જ રેલવેએ હેલ્પલાઇન નંબર 8134054999 જાહેર કરવામાં આવ્યો છે.

 

પશ્વિમ બંગાળના જલપાઇગુડીમાં વિસ્તારમાં મૈનગુડીમાં બીકાનેર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગયો છે. દુર્ઘટનામાં અનેક મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ટ્રેનના ચારથી પાંચ ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા છે. આ ટ્રેન બિહારના પટણાથી આસામના ગુવાહાટી જઇ રહી હતી. આ વચ્ચે મૈનાગુડી પાર કરતા સમયે આ દુર્ઘટના થઇ હતી. સૂચના મળતા જ રેલવે સહિત વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયો છે.

રેલવેએ એક નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે સાંજે લગભગ પાંચ વાગ્યે 15633 ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હતી. 12 કોચ પાટા પરથી ઉતર્યા છે. ડીઆરએમ અને એડીઆરએમ ઘટનાસ્થળ તરફ રવાના થયા છે. મેડિકલ વાન પણ મોકલી દેવામાં આવી છે. મુસાફરોનું કહેવું છે કે ઝટકો લાગ્યા બાદ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. એક મુસાફરે કહ્યું કે અચાનકથી ઝટકો લાગ્યો અને ટ્રેન પાટા પરથી ઉતરી ગયા છે. ટ્રેનના 2-4 ડબ્બા ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં ભીષણ ગરમી,માર્ચના શરૂઆતમાં જ કેમ પડી કેમ શરૂ થઇ ગઇ અગન વર્ષા
રાજ્યમાં ભીષણ ગરમી,માર્ચના શરૂઆતમાં જ કેમ પડી કેમ શરૂ થઇ ગઇ અગન વર્ષા
રાહુલ ગાંધીને મળ્યા બાદ અજિત પવારના ભત્રીજા રોહિતનો દાવો,
રાહુલ ગાંધીને મળ્યા બાદ અજિત પવારના ભત્રીજા રોહિતનો દાવો, "બે દિવસ બાદ કરીશ મોટો ખુલાસો"
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
પેટ્રોલ મોંઘુ થવાનો ડરઃ ટેન્કર લઇને પહોંચ્યા પેટ્રૉલ પમ્પ અને ભરાવ્યું 5000 લીટર પેટ્રૉલ, વીડિયો વાયરલ
પેટ્રોલ મોંઘુ થવાનો ડરઃ ટેન્કર લઇને પહોંચ્યા પેટ્રૉલ પમ્પ અને ભરાવ્યું 5000 લીટર પેટ્રૉલ, વીડિયો વાયરલ

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં ફાયર સ્ટેશન પર એક શખ્સે ફેંક્યા પથ્થરો, ફાયર બ્રિગેડ જવાનના પણ કપડા ફાડ્યા
Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાહુલ ગાંધીને મળ્યા બાદ અજિત પવારના ભત્રીજા રોહિતનો દાવો,
રાહુલ ગાંધીને મળ્યા બાદ અજિત પવારના ભત્રીજા રોહિતનો દાવો, "બે દિવસ બાદ કરીશ મોટો ખુલાસો"
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે IPL 2026 પર ખતરો! જાણો ખેલાડીઓએ અંગે કોણે ચિંતા વ્યક્ત કરી
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે IPL 2026 પર ખતરો! જાણો ખેલાડીઓએ અંગે કોણે ચિંતા વ્યક્ત કરી
T20 World Cup ની આ મેચ બાદ બહુ ગુસ્સામાં હતો અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવે માંગી હતી માફી, જાણો શું હતો મામલો
T20 World Cup ની આ મેચ બાદ બહુ ગુસ્સામાં હતો અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવે માંગી હતી માફી, જાણો શું હતો મામલો
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
Embed widget