શોધખોળ કરો

Gyanvapi Mosque Issue: જ્ઞાનવાપી વિવાદમાં નવો વળાંક, અરજી કરનાર રાખી સિંહે કેસ પાછો લેવાનો નિર્ણય લીધો, જાણો શું કારણ આપ્યું

Gyanvapi Mosque Issue: હવે જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં નવો વળાંક આવ્યો છે હિંદુપક્ષ વતી અરજી દાખલ કરનારા 5 લોકોમાંથી એકે કેસ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. તેનું નામ રાખી સિંહ છે.

Gyanvapi Masjid Survey: જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષ વતી પાંચ વાદીઓમાંની એક રાખી સિંહ આવતીકાલે પોતાનો કેસ પાછો ખેંચી લેશે. જો કે હિન્દુપક્ષનું કહેવું છે કે બાકીના 4 અરજદારો તેમના સ્ટેન્ડ પર તટસ્થ છે અને તેઓ કેસ ચલાવશે. હાલ હિંદુપક્ષના વકીલો અને અન્ય અધિકારીઓ બેઠક કરશે અને આગળની રણનીતિ નક્કી કરશે. હવે આ કેસમાં સીતા સાહુ, મંજુ વ્યાસ, લક્ષ્મી દેવી અને રેખા પાઠક આ 4 વાદી છે. રાખી સિંહે કેસ પાછો ખેંચવાના નિર્ણય પાછળનું કારણ સ્પષ્ટ નથી થયું.

18 ઓગસ્ટ 2021ના રોજ  કરી હતી અરજી
આપને જણાવી દઈએ કે દિલ્હીના રહેવાસી રાખી સિંહ, સીતા સાહુ, મંજુ વ્યાસ, લક્ષ્મી દેવી અને રેખા પાઠકે સંયુક્ત રીતે સિવિલ જજની કોર્ટમાં 18 ઓગસ્ટ 2021ના રોજ અરજી કરી હતી અને માંગ કરી હતી કે કાશી વિશ્વનાથ ધામ-જ્ઞાનવાપી સંકુલ ગૌરી અને રાજ્યમાં સ્થિત દેવી-દેવતાઓને 1991ની સ્થિતિની જેમ નિયમિત દર્શન અને પૂજા માટે સોંપવામાં આવે. આદિ વિશ્વેશ્વર પરિવારના દેવતાઓની યથાસ્થિતિ જળવાઈ રહેવી જોઈએ.

31 વર્ષ પહેલા કરી હતી આ માંગ 
વિવાદિત સ્થળ પર હંમેશા મસ્જિદ હતી અથવા લગભગ ચારસો વર્ષ પહેલા મંદિરને તોડીને ત્યાં મસ્જિદ બનાવવામાં આવી હતી. આ વિવાદનો નિર્ણય વારાણસી કોર્ટ પોતે જ કરશે, પરંતુ તે પહેલા અલ્હાબાદ હાઈકોર્ટે નક્કી કરવાનું છે કે વારાણસી કોર્ટ આ કેસની સુનાવણી કરી શકે કે કેમ, જેમાં 31 વર્ષ પહેલા વિવાદિત સ્થળને હિંદુઓને સોંપવાની માંગ કરવામાં આવી હતી. ત્યાં પૂજા કરવાની છૂટ હોવી જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી હતી. 

આગળની સુનાવણી 10 મે ના રોજ થશે 
હાઈકોર્ટમાં આ વિવાદ સંબંધિત કેસોની આગામી સુનાવણી બે દિવસ પછી એટલે કે 10 મેના રોજ થશે. જો કે, આ મામલો કાયદાકીય ગૂંચવણોમાં એટલો ફસાઈ ગયો છે કે તેમાં તથ્યો અને રેકોર્ડ તો બાજુ પર પડી રહ્યા છે અને સાથે જ અયોધ્યા વિવાદ જેવી લાગણીઓ પણ પ્રબળ બની રહી છે. આ વિવાદમાં હવે બધુ જ અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી આવનારા નિર્ણય પર નિર્ભર રહેશે. કોર્ટ કમિશનરના સર્વે રિપોર્ટનો પણ કોઈ અર્થ ત્યારે જ રહેશે જ્યારે હાઈકોર્ટ વારાણસી કોર્ટને કેસની સુનાવણી કરવાની મંજૂરી આપે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
બેન્ક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ રાખનારા માટે સારા સમાચાર, બદલાઈ જશે આ નિયમ
બેન્ક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ રાખનારા માટે સારા સમાચાર, બદલાઈ જશે આ નિયમ
Year Ender 2025:  રોહિત-કોહલીની ટેસ્ટમાંથી નિવૃતિ, આ ભારતીય દિગ્ગજોએ પણ આ વર્ષે ક્રિકેટને કર્યું અલવિદા
Year Ender 2025: રોહિત-કોહલીની ટેસ્ટમાંથી નિવૃતિ, આ ભારતીય દિગ્ગજોએ પણ આ વર્ષે ક્રિકેટને કર્યું અલવિદા
Embed widget