શોધખોળ કરો

Gyanvapi Mosque Issue: જ્ઞાનવાપી વિવાદમાં નવો વળાંક, અરજી કરનાર રાખી સિંહે કેસ પાછો લેવાનો નિર્ણય લીધો, જાણો શું કારણ આપ્યું

Gyanvapi Mosque Issue: હવે જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં નવો વળાંક આવ્યો છે હિંદુપક્ષ વતી અરજી દાખલ કરનારા 5 લોકોમાંથી એકે કેસ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. તેનું નામ રાખી સિંહ છે.

Gyanvapi Masjid Survey: જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષ વતી પાંચ વાદીઓમાંની એક રાખી સિંહ આવતીકાલે પોતાનો કેસ પાછો ખેંચી લેશે. જો કે હિન્દુપક્ષનું કહેવું છે કે બાકીના 4 અરજદારો તેમના સ્ટેન્ડ પર તટસ્થ છે અને તેઓ કેસ ચલાવશે. હાલ હિંદુપક્ષના વકીલો અને અન્ય અધિકારીઓ બેઠક કરશે અને આગળની રણનીતિ નક્કી કરશે. હવે આ કેસમાં સીતા સાહુ, મંજુ વ્યાસ, લક્ષ્મી દેવી અને રેખા પાઠક આ 4 વાદી છે. રાખી સિંહે કેસ પાછો ખેંચવાના નિર્ણય પાછળનું કારણ સ્પષ્ટ નથી થયું.

18 ઓગસ્ટ 2021ના રોજ  કરી હતી અરજી
આપને જણાવી દઈએ કે દિલ્હીના રહેવાસી રાખી સિંહ, સીતા સાહુ, મંજુ વ્યાસ, લક્ષ્મી દેવી અને રેખા પાઠકે સંયુક્ત રીતે સિવિલ જજની કોર્ટમાં 18 ઓગસ્ટ 2021ના રોજ અરજી કરી હતી અને માંગ કરી હતી કે કાશી વિશ્વનાથ ધામ-જ્ઞાનવાપી સંકુલ ગૌરી અને રાજ્યમાં સ્થિત દેવી-દેવતાઓને 1991ની સ્થિતિની જેમ નિયમિત દર્શન અને પૂજા માટે સોંપવામાં આવે. આદિ વિશ્વેશ્વર પરિવારના દેવતાઓની યથાસ્થિતિ જળવાઈ રહેવી જોઈએ.

31 વર્ષ પહેલા કરી હતી આ માંગ 
વિવાદિત સ્થળ પર હંમેશા મસ્જિદ હતી અથવા લગભગ ચારસો વર્ષ પહેલા મંદિરને તોડીને ત્યાં મસ્જિદ બનાવવામાં આવી હતી. આ વિવાદનો નિર્ણય વારાણસી કોર્ટ પોતે જ કરશે, પરંતુ તે પહેલા અલ્હાબાદ હાઈકોર્ટે નક્કી કરવાનું છે કે વારાણસી કોર્ટ આ કેસની સુનાવણી કરી શકે કે કેમ, જેમાં 31 વર્ષ પહેલા વિવાદિત સ્થળને હિંદુઓને સોંપવાની માંગ કરવામાં આવી હતી. ત્યાં પૂજા કરવાની છૂટ હોવી જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી હતી. 

આગળની સુનાવણી 10 મે ના રોજ થશે 
હાઈકોર્ટમાં આ વિવાદ સંબંધિત કેસોની આગામી સુનાવણી બે દિવસ પછી એટલે કે 10 મેના રોજ થશે. જો કે, આ મામલો કાયદાકીય ગૂંચવણોમાં એટલો ફસાઈ ગયો છે કે તેમાં તથ્યો અને રેકોર્ડ તો બાજુ પર પડી રહ્યા છે અને સાથે જ અયોધ્યા વિવાદ જેવી લાગણીઓ પણ પ્રબળ બની રહી છે. આ વિવાદમાં હવે બધુ જ અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી આવનારા નિર્ણય પર નિર્ભર રહેશે. કોર્ટ કમિશનરના સર્વે રિપોર્ટનો પણ કોઈ અર્થ ત્યારે જ રહેશે જ્યારે હાઈકોર્ટ વારાણસી કોર્ટને કેસની સુનાવણી કરવાની મંજૂરી આપે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ચૂંટણીનો તારીખો જાહેર, શેખ હસીનાનો પક્ષ નહીં લડી શકે ચૂંટણી
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ચૂંટણીનો તારીખો જાહેર, શેખ હસીનાનો પક્ષ નહીં લડી શકે ચૂંટણી
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ચૂંટણીનો તારીખો જાહેર, શેખ હસીનાનો પક્ષ નહીં લડી શકે ચૂંટણી
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ચૂંટણીનો તારીખો જાહેર, શેખ હસીનાનો પક્ષ નહીં લડી શકે ચૂંટણી
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 
Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Embed widget