શોધખોળ કરો

New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન

New Guidelines: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે લાઇફ સપોર્ટ હટાવવાને લઇને નવી ગાઇડલાઇન જાહેર કરી છે

New Guidelines:  કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ એટલે કે એવા લોકોની લાઇફ સપોર્ટ હટાવવાને લઇને નવી ગાઇડલાઇન જાહેર કરી છે જે ગંભીર રીતે બીમાર છે અને ફક્ત લાઇફ સપોર્ટ મારફતે જીવિત છે. આ મામલે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકામાં ડૉક્ટરોને કહેવામાં આવ્યું છે કે તેઓ અમુક શરતોને ધ્યાનમાં રાખીને જ દર્દીના લાઈફ સપોર્ટને હટાવવાનો નિર્ણય લઈ શકે છે. ચાલો તમને તેના વિશે વિગતવાર જણાવીએ.

આ ચાર શરતોના આધારે નિર્ણય લેવામાં આવશે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની નવી માર્ગદર્શિકામાં એ ચાર શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના આધારે ડૉક્ટર નક્કી કરી શકે છે કે બીમાર વ્યક્તિનું લાઇફ સપોર્ટ હટાવવું  જોઇએ કે નહીં. પ્રથમ શરત એ છે કે દર્દીને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો છે. બીજી શરત એ છે કે તપાસમાં સામે આવવું જોઈએ કે દર્દીની બીમારી એડવાન્સ સ્ટેજ પર પહોંચી ગઇ છે અને આ સ્થિતિમાં સારવારનો કોઈ ફાયદો થશે નહીં. ત્રીજી શરત એ છે કે દર્દી અથવા પરિવારના સભ્યો દ્વારા લાઇફ સપોર્ટ યથાવત રાખવાનો ઇનકાર કરવામાં આવે છે. ચોથી અને છેલ્લી શરત એ છે કે લાઇફ સપોર્ટ હટાવવાની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટ તરફથી નક્કી કરવામાં આવેલા દિશા નિર્દેશો હેઠળ કરવામાં આવે.

ડ્રાફ્ટમાં ટર્મિનલ બીમારી વિશે પણ છે

આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ માટેની નવી માર્ગદર્શિકામાં ટર્મિનલ બીમારીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં ટર્મિનલ ડિસીઝ એક એવી અસાધ્ય સ્થિતિ છે જેમાં નજીકના ભવિષ્યમાં મૃત્યુની વધુ સંભાવના છે. ટર્મિનલ બીમારીમાં મગજની ગંભીર ઇજાઓનો પણ સમાવેશ થાય છે જેમાં 72 કલાક કે તેથી વધુ સમય સુધી કોઈ સુધારો જોવા મળતો નથી. નવી માર્ગદર્શિકા અનુસાર, ICUમાં આવા ઘણા દર્દીઓ ટર્મિનલી બીમાર હોય છે છે જેમના માટે લાઇફ સસ્ટેનિંગ ટ્રિટમેન્ટથી કોઇ લાભ થવાની સંભાવના જોવા મળતી ના હોય

ઈન્ડિયન મેડિકલ એસોસિએશને શું કહ્યું?

દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ. આર.વી અશોકને આ નવી માર્ગદર્શિકા પર કહ્યું કે આ માર્ગદર્શિકા ડૉક્ટરોને કાયદાકીય તપાસના દાયરામાં લાવશે અને તેનાથી તેમના પર તણાવ વધશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડોક્ટર્સ આ પ્રકારના ક્લિનિકલ નિર્ણયો હંમેશા સારા ઈરાદા સાથે લેતા હોય છે. તેમનું કહેવું છે કે આ કરતા પહેલા ડૉક્ટર દર્દીના પરિવારના સભ્યોને પરિસ્થિતિ સારી રીતે સમજાવે છે અને દરેક પાસાઓની તપાસ કર્યા પછી જ નિર્ણય લે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધના માહોલ વચ્ચે દેશમાં ફરી લોકડાઉન? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ નોટિસનું સાચું સત્ય!
યુદ્ધના માહોલ વચ્ચે દેશમાં ફરી લોકડાઉન? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ નોટિસનું સાચું સત્ય!
પીએમ મોદી પછી કોણ? જ્યોતિષની નજરે જાણો પ્રધાનમંત્રી પદના 3 મજબૂત દાવેદાર!
પીએમ મોદી પછી કોણ? જ્યોતિષની નજરે જાણો પ્રધાનમંત્રી પદના 3 મજબૂત દાવેદાર!
પતિના મોત બાદ પત્ની સસરા પાસે માંગી શકે છે ભરણપોષણ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
પતિના મોત બાદ પત્ની સસરા પાસે માંગી શકે છે ભરણપોષણ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન ડીલ નહીં કરે તો ઘાતક હુમલા થશેઃ અમેરિકા
Hun To Bolish: હું તો બોલીશ : મહારાજ સાહેબ, આ ન શોભે !
Hun To Bolish: હું તો બોલીશ : યુદ્ધ પર યુદ્ધ!
Gujarat Unseasonal Rain Forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ
ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ
ઈરાન યુદ્ધ વચ્ચે બ્રિટને ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો! વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું- 'આ અમારી લડાઈ નથી'
ઈરાન યુદ્ધ વચ્ચે બ્રિટને ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો! વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું- 'આ અમારી લડાઈ નથી'
ગાંધીનગરમાં પ્રશાસનની મોટી બેદરકારી: પીવાના પાણીની ટાંકીમાંથી મળ્યા 5 જીવતા સાપ અને મરેલી ઘો!
ગાંધીનગરમાં પ્રશાસનની મોટી બેદરકારી: પીવાના પાણીની ટાંકીમાંથી મળ્યા 5 જીવતા સાપ અને મરેલી ઘો!
દ્વારકામાં હાઈવોલ્ટેજ ડ્રામા: AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને 50 કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત!
દ્વારકામાં હાઈવોલ્ટેજ ડ્રામા: AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને 50 કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત!
ખેડૂતો સાવધાન! ગુજરાતમાં એકસાથે 3-3 સિસ્ટમો થઈ સક્રિય, વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ
ખેડૂતો સાવધાન! ગુજરાતમાં એકસાથે 3-3 સિસ્ટમો થઈ સક્રિય, વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ
Gujarat Rain: આગામી ત્રણ દિવસ રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આગામી ત્રણ દિવસ રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
ટોલ ટેક્સ પર આજથી બદલાયો આ નિયમ, જાણો Fastag વગર ગાડી લઈ નિકળશો તો શું થશે?
ટોલ ટેક્સ પર આજથી બદલાયો આ નિયમ, જાણો Fastag વગર ગાડી લઈ નિકળશો તો શું થશે?
શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 11 હજાર વિદ્યા સહાયકોની થશે ભરતી
શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 11 હજાર વિદ્યા સહાયકોની થશે ભરતી
Embed widget