શોધખોળ કરો

Indian Citizenship: જાણો ગયા વર્ષે કેટલા લોકોએ છોડી ભારતની નાગરિકતા? ચોંકાવનારો છે આંકડો

People Leave Indian Citizenship: છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના નાગરિકોમાં નાગરિકતા છોડવાનું ચલણ વધ્યું છે. કેન્દ્ર સરકાર વતી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદે સંસદમાં આપ્યો જવાબ.

People Leave Indian Citizenship: છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના નાગરિકોમાં નાગરિકતા છોડવાનું ચલણ વધ્યું છે. વર્ષ 2021માં કેટલા ભારતીય નાગરિકોએ દેશની નાગરિકતા છોડીને અન્ય કોઈ દેશની નાગરિકતા અપનાવી તે પ્રશ્નના સંસદમાં આપેલા જવાબે બધાને ચોંકાવી દીધા છે. એક લેખિત પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ સંસદમાં જણાવ્યું છે કે વર્ષ 2019ની સરખામણીમાં વર્ષ 2021માં કુલ 1 લાખ 63 હજાર 370 લોકોએ ભારતની નાગરિકતા છોડી અને અન્ય દેશની નાગરિકતા લઈ લીધી છે.

નોંધનીય છે કે કેન્દ્ર સરકાર વતી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદે કહ્યું કે, વર્ષ 2019માં આ આંકડો એક લાખ 44 હજાર 17 હતો. સરકારે તેના જવાબમાં રજૂ કરેલા કુલ 123 દેશોની યાદીમાં 6 એવા દેશો છે જેમાં વર્ષ 2021માં કોઈ ભારતીયે ભારતની નાગરિકતા છોડી ત્યાંની નાગરિકતા લીધી નથી. સૌથી મહત્વની વાત એ છે કે એક તરફ વર્ષ 2019માં એક પણ ભારતીયે ભારતની નાગરિકતા છોડીને પાકિસ્તાનની નાગરિકતા લીધી નથી.

2021માં 41 ભારતીયોએ પાકિસ્તાની નાગરિકતા લીધી
વર્ષ 2019માં એક પણ ભારતીયે પાકિસ્તાની નાગરિકતા લીધી ન હતી, જ્યારે વર્ષ 2021માં 41 ભારતીયોએ પાકિસ્તાનની નાગરિકતા લીધી હતી. જ્યારે વર્ષ 2020માં પાકિસ્તાનની નાગરિકતા લેનારા ભારતીયોની સંખ્યા માત્ર 7 હતી. સરકારને સવાલમાં આનું કારણ પણ પૂછવામાં આવ્યું હતું, જેના જવાબમાં સરકારે કહ્યું છે કે આવા તમામ લોકોએ તેમના અંગત કારણોસર તેમની નાગરિકતા છોડી દીધી છે.

આ પણ વાંચો...

GST : દહીં, લસ્સી સહિત આ વસ્તુઓ પર નહીં લાગે જીએસટી, જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા

Haryana DSP Killed: 3 મહિના બાદ રિટાયર્ડ થવાના હતા DSP, ખાણ માફિયાએ ડમ્પર ચડાવી દેતા સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત

કોરોના બાદ હવે નવા વાયરસનો એટેક! શું Marburg COVID-19 જેટલો ઘાતક સાબિત થશે?

ભારતીયોની પસંદગીમાં આ દેશો સૌથી આગળ
ભારત છોડીને અન્ય દેશોમાં સ્થાયી થવા માટે ભારતીયોની પસંદગીમાં અમેરિકા ટોચ પર છે, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા આવે છે. તો બીજી તરફ, આ બે દેશો બાદ ભારતીયો જ્યાં રહેવાનું વધારે પસંદ કરે છે તેમાં કેનેડા ત્રીજા નંબરે હતું. ચોથા નંબર પર ભારતીયોની નાગરિકતાની પસંદગી વિશે જાણીએ બ્રિટનનો નંબર આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
'સાંભળી રહ્યા છો ને વિનોદ...', PM મોદીએ ગુજરાતમાં મંચ પરથી કહ્યું અને તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો પંડાલ
'સાંભળી રહ્યા છો ને વિનોદ...', PM મોદીએ ગુજરાતમાં મંચ પરથી કહ્યું અને તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો પંડાલ

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
7 જુલાઈએ બુધ ગ્રહની ચાલ બદલાશે: આ 3 રાશિઓને થશે બખ્ખાં, જાણો કોણે રહેવું પડશે સાવધાન
7 જુલાઈએ બુધ ગ્રહની ચાલ બદલાશે: આ 3 રાશિઓને થશે બખ્ખાં, જાણો કોણે રહેવું પડશે સાવધાન
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Embed widget