શોધખોળ કરો

રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?

કેન્દ્ર સરકારે રાશનકાર્ડ અંગે એક નવો નિયમ બહાર પાડ્યો છે. બધા રાશનકાર્ડ ધારકો માટે e-KYC કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે

Ration Card E-KYC: ભારત સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા રાશન કાર્ડ ધારકોને મફત રાશન પૂરું પાડવામાં આવે છે. જોકે, આ સુવિધાનો લાભ ફક્ત તે લોકોને જ મળશે જેમની પાસે રાશનકાર્ડ છે. કેન્દ્ર સરકારે રાશનકાર્ડ અંગે એક નવો નિયમ બહાર પાડ્યો છે. બધા રાશનકાર્ડ ધારકો માટે e-KYC કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે જો નિર્ધારિત સમય મર્યાદા સુધીમાં રાશન કાર્ડ e-KYC કરવામાં નહીં આવે તો રાશન કાર્ડ કાઢી નાખવામાં આવશે. આવી સ્થિતિમાં તેમને મફત રાશન સહિત અન્ય સુવિધાઓનો લાભ મળશે નહીં. આવી સ્થિતિમાં e-KYC ને લઈને મોટા પાયે છેતરપિંડી શરૂ થઈ ગઈ છે અને e-KYC કરાવવા માટે રાશનકાર્ડ ધારકો પાસેથી પૈસા વસૂલવામાં આવી રહ્યા છે. અમને જણાવો કે e-KYC કરાવવા માટે કેટલા પૈસા ખર્ચ થાય છે, જેથી તમે પણ છેતરપિંડીથી બચી શકો.

એક્ટિવ થઇ ગયા છે સ્કેમર્સ

રાશનકાર્ડ માટે ઈ-કેવાયસીનો નિયમ લાગુ થયા બાદ સ્કેમર્સ પણ એક્ટિવ થઇ ગયા છે. આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જેમાં સાયબર ગુનેગારો લોકોને ફોન કરીને ઓનલાઈન ઈ-કેવાયસી કરાવવાની સલાહ આપી રહ્યા છે. જો તેઓ આમ નહીં કરે તો તેમને ચેતવણી આપવામાં આવી રહી છે કે તેમનું રાશનકાર્ડ રદ કરી દેવામા આવશે. ઘણા રાશનકાર્ડ ધારકો આ સાયબર ગુનેગારોના ચુંગાલમાં ફસાઈને છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે. વાસ્તવમાં ઓનલાઈન ઈ-કેવાયસીના નામે રાશનકાર્ડ ધારકોને એક લિંક મોકલવામાં આવી રહી છે અને તેના પર ક્લિક કરવાથી કૌભાંડીઓ ખાતા ખાલી કરી રહ્યા છે.

ઇ-કેવાયસી પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે

આવા ઘણા કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે જ્યાં રાશનકાર્ડ ડીલરો અથવા એજન્ટો ઇ-કેવાયસીના નામે રાશનકાર્ડ ધારકો પાસેથી પૈસા વસૂલ કરી રહ્યા છે. તેમની પાસેથી 10 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવી રહ્યો છે. આવી ફરિયાદો દરરોજ ઘણા જિલ્લાઓમાંથી મળી રહી છે. સરકાર દ્વારા તમામ રાશનકાર્ડ ધારકોના e-KYC ની જવાબદારી રાશન ડીલરોને સોંપવામાં આવી છે અને આ કાર્ય સંપૂર્ણપણે મફત છે. એટલે કે તમારે રાશનકાર્ડ મેળવવા માટે એક પણ પૈસો ચૂકવવાની જરૂર નથી.

આ રીતે તમે e-KYC કરાવી શકો છો

e-KYC કરાવવા માટે પહેલા તમારા વિસ્તારની નજીકની સરકારી રાશન દુકાન પર જાવ.

અહીં ઉપલબ્ધ પોઈન્ટ ઓફ સેલ (POS) મશીન પર ફિંગરપ્રિન્ટ અથવા OTP દ્વારા ઓળખ ચકાસો.

આ પછી આધાર કાર્ડ, રાશન કાર્ડ, રહેઠાણ પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો સબમિટ કરો.

બધા દસ્તાવેજો અને ઓળખ ચકાસ્યા પછી e-KYC પ્રક્રિયા પૂર્ણ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Property Rules: કયા કિસ્સામાં બાળકો પિતાની મિલકત પર દાવો ન કરી શકે? જુઓ હાઈકોર્ટનો ઓર્ડર
Property Rules: કયા કિસ્સામાં બાળકો પિતાની મિલકત પર દાવો ન કરી શકે? જુઓ હાઈકોર્ટનો ઓર્ડર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Embed widget