શોધખોળ કરો

ડેથ સર્ટિફિકેટ પર લખવામાં આવશે- 'કોરોનાથી થયું છે મોત', સરકારે જાહેર કર્યા દિશાનિર્દેશ

કોરોનાથી થયેલા મોતને લઇને કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય અને ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR)એ રાજ્ય સરકારનો નિર્દેશ આપ્યા છે.

નવી દિલ્હીઃ કોરોનાથી થયેલા મોતને લઇને કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય અને ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR)એ રાજ્ય સરકારનો નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કેન્દ્રએ રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે જો કોઇ વ્યક્તિનું કોરોનાથી મોત થયું તો તેના ડેથ સર્ટિફિકેટ પર ‘કોરોનાથી મોત’ લખવું જરૂરી રહેશે.સાથે જ જે લોકોનું કોરોનાના કારણે અગાઉ મોત થઇ ચૂક્યું છે તેમનો પરિવાર પણ આ નવા ડેથ સર્ટિફિકેટ માટે માંગ કરી શકે છે. તેમની માંગ પર વિચાર કરવા માટે તમામ જિલ્લામાં એક કમિટી બનાવવામાં આવશે. આ કમિટી અરજી મળ્યાના 30 દિવસની અંદર તેના પર નિર્ણય લેશે.

સુપ્રીમ કોર્ટે રીપક કંસલ અને ગૌરવ બંસલના નામના બે અરજીકર્તાઓની અલગ અલગ અરજીઓ પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને કોરોનાથી થયેલા મોત માટે લઘુતમ વળતર નક્કી કરવા માટે કહેવામાં આવ્યું છે. 30 જૂનના રોજ આપવામાં આવેલા આ નિર્ણયમાં કોર્ટે સરકારને ડેથ સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોના લખવાની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું હતું. આ દિશામાં કામ ન થવા પર અગાઉ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હવે કેન્દ્રએ એફિડેવિટ દાખલ કરી જણાવ્યું કે, ડેથ સર્ટિફિકેટ અંગે દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.

 તે સિવાય કહેવામાં આવ્યુ છે કે જો આરટી-પીસીઆર અથવા મોલેક્યુલર ટેસ્ટ અથવા RAT અથવા હોસ્પિટલમાં થયેલી કોઇ પણ તપાસમાં દર્દીને કોરોના થયાની પુષ્ટી થાય છે તો તેનું મોત થવા પર ડેથ સર્ટિફિકેટ પર ‘કોરોનાથી મોત’ લખવું જરૂરી રહેશે. ઘર અથવા હોસ્પિટલ, બંન્ને જગ્યાએ મોત થવા પર આ ડેથ સર્ટિફિકેટ જાહેર કરાશે. જોકે, ઝેર ખાવાના કારણે થયેલું મોત, આત્મહત્યા, હત્યા, અથવા દુર્ઘટનાથી થયેલી મોતના મામલામાં ભલે મૃતક કોરોના પોઝિટીવ હોય પરંતુ ડેથ સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોના લખવામાં આવશે નહીં.

તમામ જિલ્લામાં અધિકારીઓ અને ડોક્ટરોની એક કમિટી  બનાવવામાં આવશે. તેમની મંજૂરીથી કોરોના ડેથ સર્ટિફિકેટ જાહેર કરાશે. જે લોકોને પોતાના પરિવારમાં થયેલી કોઇ મોત માટે જાહેર કરાયેલ ડેથ સર્ટિફિકેટ પર વિરોધ હોય તો તેઓ જિલ્લાધિકારીને અરજી કરી શકે છે. બાદમાં તે અરજી કમિટી પાસે મોકલવામાં આવશે. કમિટી તપાસ બાદ 30 દિવસની અંદર અરજીનો ઉકેલ લાવશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઇ સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો
Surat: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઇ સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો
મોટા સમાચારઃ 15 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શક્યતા, UCC સહિત 7 વિધેયક લાવવાની સરકારની તૈયારી
મોટા સમાચારઃ 15 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શક્યતા, UCC સહિત 7 વિધેયક લાવવાની સરકારની તૈયારી
Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?
BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઇ સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો
Surat: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઇ સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો
મોટા સમાચારઃ 15 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શક્યતા, UCC સહિત 7 વિધેયક લાવવાની સરકારની તૈયારી
મોટા સમાચારઃ 15 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શક્યતા, UCC સહિત 7 વિધેયક લાવવાની સરકારની તૈયારી
Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?
BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?
40 લાખમાં મળશે 10 ગ્રામ સોનું, 2050 સુધીમાં લગ્ન પ્રસંગે ગોલ્ડ ખરીદવા માટે 1 કરોડ રુપિયા પણ પડશે ઓછા
40 લાખમાં મળશે 10 ગ્રામ સોનું, 2050 સુધીમાં લગ્ન પ્રસંગે ગોલ્ડ ખરીદવા માટે 1 કરોડ રુપિયા પણ પડશે ઓછા
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
'ઘરમાં તેલ પડ્યું છે, મરી જા કહેતા પત્નીનું અગ્નિસ્નાન', બચાવવાના બદલે પતિ બનાવતો રહ્યો વીડિયો 
'ઘરમાં તેલ પડ્યું છે, મરી જા કહેતા પત્નીનું અગ્નિસ્નાન', બચાવવાના બદલે પતિ બનાવતો રહ્યો વીડિયો 
જો તમે આ બીમારીઓથી પીડાતા હોવ તો જરુર કરો કારેલાનું સેવન; 7 દિવસમાં જોવા મળશે પરિણામ
જો તમે આ બીમારીઓથી પીડાતા હોવ તો જરુર કરો કારેલાનું સેવન; 7 દિવસમાં જોવા મળશે પરિણામ
Embed widget