શોધખોળ કરો

મુંબઈની એક મસ્જિદમાં અચાનક પહોંચ્યા 50થી વધુ હિંદુ, મુસ્લિમોએ કર્યું સ્વાગત, જાણો શું હતું કારણ?

Mumbai News: વિક્રોલીની એક મસ્જિદમાં શુક્રવારે 50 જેટલા હિંદુ લોકો પહોંચ્યા. તેમણે મુસ્લિમોની નમાઝ અને મસ્જિદના રીતરિવાજો જાણ્યા.

Id e Milad 2024: મુંબઈના વિક્રોલીની મસ્જિદ મોહમ્મદિયાના હોલમાં શુક્રવારે કંઈક અલગ નજારો જોવા મળ્યો. ખરેખર, અહીં લગભગ 50થી વધુ બિન મુસ્લિમોને બોલાવવામાં આવ્યા હતા. તેમને ઈદ એ મિલાદના જુલુસ અંગે યોજાઈ રહેલી બેઠકમાં સામેલ કરવામાં આવ્યા હતા. મદરેસા અને મસ્જિદ મોહમ્મદિયાના મહાસચિવ ખુરશીદ સિદ્દીકીના નેતૃત્વમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બિન મુસ્લિમ સમૂહે નમાઝના રીતરિવાજો, મસ્જિદ, ઇસ્લામ અને ઇમામના રીતરિવાજો જાણ્યા. બિન મુસ્લિમોએ લગભગ એક કલાક મસ્જિદમાં વિતાવ્યો.

'ખુદા કે ભગવાનના ઘરમાં તાળું ચાવી નહીં હોવી જોઈએ'

ખુરશીદ સિદ્દીકીએ કહ્યું કે ખુદા કે ભગવાનના ઘરમાં તાળું ચાવી ન હોવી જોઈએ. આ બધા માટે ખુલ્લું હોવું જોઈએ. તેમણે કહ્યું કે બિન મુસ્લિમ લોકોને અહીં બોલાવવામાં આવ્યા છે જેથી તેમને પણ ખબર પડે કે અમે મસ્જિદોમાં શું કરીએ છીએ. મસ્જિદો અંગે જે ગેરસમજ ફેલાવવામાં આવી છે તેને દૂર કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે કેટલાક નમાઝીઓને છોડીને જેમને ખુરશી પર બેસીને નમાઝ પઢવાની મંજૂરી આપવામાં આવી છે, તેમના સિવાય સામાન્ય રીતે મસ્જિદોમાં ખુરશીઓ રાખવામાં આવતી નથી, પરંતુ હિંદુ લોકોના મસ્જિદમાં આવવા પર તેમને ખુરશીઓ પર બેસાડવામાં આવ્યા હતા.

'આ પ્રકારની પહેલથી શાંતિ અને ભાઈચારો વધશે'

મસ્જિદની મુલાકાત લેનારા એક હિંદુ વ્યક્તિએ કહ્યું કે ત્યાં જઈને મને ખૂબ ખુશી મળી. મસ્જિદ વિશે ઘણી વખત અલગ અલગ વાતો કહેવામાં આવે છે. પરંતુ મસ્જિદ એક પ્રાર્થના કક્ષ સિવાય કંઈ નથી, જ્યાં મુસ્લિમો સામૂહિક રૂપે નમાઝ અદા કરે છે. આ પ્રકારની પહેલથી શાંતિ અને ભાઈચારો વધે છે. તેમણે કહ્યું કે જે રીતે મુસ્લિમોએ મસ્જિદોમાં અમારું સ્વાગત કર્યું તે જ રીતે મુસ્લિમો માટે મંદિર, ગુરુદ્વારા અને ચર્ચ ખોલવા જોઈએ.

હિંદુ લોકોએ પૂછ્યા અનેક સવાલો

મસ્જિદની મુલાકાત દરમિયાન હિંદુ લોકોએ અનેક રસપ્રદ સવાલો પણ પૂછ્યા. એક વ્યક્તિએ પૂછ્યું કે શું અલ્લાહ બ્રહ્માંડીય ઊર્જાનું બીજું સ્વરૂપ છે. જેના પર તેમને જણાવવામાં આવ્યું કે મુસ્લિમ માન્યતા અનુસાર અલ્લાહ એક નિરાકાર શક્તિ છે જે સ્વશાસિત છે અને આ દુનિયાને ચલાવે છે. જ્યારે એક વ્યક્તિએ પૂછ્યું કે મુસલમાનો દાઢી કેમ રાખે છે જેના પર જણાવવામાં આવ્યું કે મુસલમાનો ભવિષ્યવાણી પરંપરાના ભાગ રૂપે દાઢી રાખે છે.

ઇમામ મુફ્તી મોહમ્મદ શારફે આલમ કાસમીએ કહ્યું કે મસ્જિદમાં હિંદુ લોકોની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતો કે તેમને પણ ખરેખર ખબર પડે કે મસ્જિદોમાં શું થાય છે. સાંજની નમાઝના સમયે હિંદુ લોકોને એક બાજુના રૂમમાં બેસાડવામાં આવ્યા હતા અને તેમની સામે મુસ્લિમોએ નમાઝ અદા કરી.

આ પણ વાંચોઃ

Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી

ટોપ સ્ટોરી

લાઈક અને વ્યૂઝના ચક્કરમાં ગર્લફ્રેન્ડને કાર પર કરાવી 3400 Kiss!, પોલીસે યુવક પાસે સાફ કરાવ્યા નિશાન
લાઈક અને વ્યૂઝના ચક્કરમાં ગર્લફ્રેન્ડને કાર પર કરાવી 3400 Kiss!, પોલીસે યુવક પાસે સાફ કરાવ્યા નિશાન
Delhi Rain: સતત બીજા દિવસે દિલ્હીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારમાં જળભરાવ
Delhi Rain: સતત બીજા દિવસે દિલ્હીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારમાં જળભરાવ
RTI: કેન્દ્ર સરકારના વિભાગોમાં 8.23 લાખ પદ ખાલી, RTIમાં થયો મોટો ખુલાસો
RTI: કેન્દ્ર સરકારના વિભાગોમાં 8.23 લાખ પદ ખાલી, RTIમાં થયો મોટો ખુલાસો
કેન્દ્રિય મંત્રીઓના સરકારી બંગલા પર વર્ષમાં કેટલા રૂપિયા ખર્ચ થાય છે? જાણો વિગતે
કેન્દ્રિય મંત્રીઓના સરકારી બંગલા પર વર્ષમાં કેટલા રૂપિયા ખર્ચ થાય છે? જાણો વિગતે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં રેગિંગ
Hun To Bolish : હું તો બોલીશ : નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ-ડીઝલ નહીં
Hun To Bolish : હું તો બોલીશ : દવા પણ ડુપ્લીકેટ ?
Ahmedabad news: અમદાવાદની ડેરીઓમાં મનપાનું ચેકિંગ! ‘માધવી પેંડા’માં સ્થળ પર જ રેપિડ ટેસ્ટ
Ahmedabad Demolition Mystery: અમદાવાદમાં ભૂતિયા ડિમોલિશનનો ખેલ, 3 દુકાનો પર ફરી વળ્યું બુલડોઝર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરાના ડભોઈમાં ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારી, 'ગામમાં દારૂ વેચાય છે' તેવી કરી હતી ફેસબુક પોસ્ટ
વડોદરાના ડભોઈમાં ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારી, 'ગામમાં દારૂ વેચાય છે' તેવી કરી હતી ફેસબુક પોસ્ટ
રાજકોટની લોધિકા સંઘની ચૂંટણી વચ્ચે ભાજપ નેતાની રહસ્યમય પોસ્ટ, નરેન્દ્રસિંહ જાડેજાએ શું કર્યો દાવો?
રાજકોટની લોધિકા સંઘની ચૂંટણી વચ્ચે ભાજપ નેતાની રહસ્યમય પોસ્ટ, નરેન્દ્રસિંહ જાડેજાએ શું કર્યો દાવો?
Delhi Rain: સતત બીજા દિવસે દિલ્હીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારમાં જળભરાવ
Delhi Rain: સતત બીજા દિવસે દિલ્હીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારમાં જળભરાવ
'ઈરાન સાથે સંબંધો તોડો નહીં તો પ્રતિબંધનો સામનો કરો', અમેરિકાની દુનિયાને ચેતવણી
'ઈરાન સાથે સંબંધો તોડો નહીં તો પ્રતિબંધનો સામનો કરો', અમેરિકાની દુનિયાને ચેતવણી
તહેવારોની ઉજવણી થઈ મોંઘી, ખાંડ બાદ હવે ડ્રાયફ્રુટના ભાવમાં વધારો 
તહેવારોની ઉજવણી થઈ મોંઘી, ખાંડ બાદ હવે ડ્રાયફ્રુટના ભાવમાં વધારો 
RTI: કેન્દ્ર સરકારના વિભાગોમાં 8.23 લાખ પદ ખાલી, RTIમાં થયો મોટો ખુલાસો
RTI: કેન્દ્ર સરકારના વિભાગોમાં 8.23 લાખ પદ ખાલી, RTIમાં થયો મોટો ખુલાસો
બેન્ક કર્મચારીઓની 11 સપ્ટેમ્બરના રોજ હડતાળ, જાણો શું છે પાંચ માંગ?
બેન્ક કર્મચારીઓની 11 સપ્ટેમ્બરના રોજ હડતાળ, જાણો શું છે પાંચ માંગ?
RBIએ ગ્રાહકોને કર્યા સતર્ક! KYCના નામ પર થઈ રહેલી છેતરપિંડીથી બચવાના બતાવ્યા ત્રણ નિયમ
RBIએ ગ્રાહકોને કર્યા સતર્ક! KYCના નામ પર થઈ રહેલી છેતરપિંડીથી બચવાના બતાવ્યા ત્રણ નિયમ
Embed widget