શોધખોળ કરો

Corona Virus: વિદેશમંત્રીએ કહ્યુ- ચીનમાં ફસાયેલા પાડોશી દેશોના નાગરિકોને બહાર કાઢવા ભારતે કરી મદદની ઓફર

માલદીવે ભારતની મદદની ઓફરનો સકારાત્મક વલણ દાખવ્યું હતું. ત્યારબાદ અમે તેમના પણ વિદ્યાર્થીઓ અને લોકોને સુરક્ષિત રીતે અહી લઇ આવ્યા અને તેઓને માલદીવ પહોંચાડી દેવામાં આવશે.

નવી દિલ્હીઃ રાજ્યસભામાં શુક્રવારે કોરોના વાયરસની સ્થિતિ પર વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે, અમે જ્યારે આપણા વિદ્યાર્થીઓને લેવા માટે વુહાનમાં વિમાન મોકલ્યું ત્યારે અમે આપણા પાડોશી દેશોને પણ મદદની ઓફર કરી હતી કે તેમના લોકોને પણ બહાર કાઢવામાં ભારત મદદ કરશે. માલદીવે ભારતની મદદની ઓફરનો સકારાત્મક વલણ દાખવ્યું હતું. ત્યારબાદ અમે તેમના પણ વિદ્યાર્થીઓ અને લોકોને સુરક્ષિત રીતે અહી લઇ આવ્યા અને તેઓને માલદીવ પહોંચાડી દેવામાં આવશે. વિદેશમંત્રીએ કહ્યું કે, વિદેશમંત્રાલય ચીનમાં રહેતા વિદ્યાર્થીઓના સંપર્કમાં છે. સાથે જ ચીની ઓથોરિટી સાથે પણ અમે સતત સંપર્ક જાળવી રાખ્યો છે. આ અગાઉ રાજ્યસભામાં કેન્દ્રિય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે, કોરોના વાયરસનો સામનો કરવા માટે સરકારે ઉઠાવેલા પગલાઓની જાણકારી આપી હતી. નોંધનીય છે કે ચીનના વુહાન શહેરથી માલદીવના સાત નાગરિકો ભારત આવ્યા છે. આ લોકો કોરોના વાયરસથી પ્રભાવિત વુહાન શહેરમાં ઘણા દિવસથી ફસાયેલા હતા. આ સાત લોકોને બહાર કાઢવા બદલ માલદીવ સરકારે ભારતનો આભાર માન્યો હતો. માલદીવના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદી અને વિદેશમંત્રીનો આભાર માન્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી

વિડિઓઝ

ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, દિકરાને ગળે લગાવી જીતની ખુશી કરી વ્યક્ત
Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
ઈરાન યુદ્ધ અને $114 ક્રૂડ ઓઈલ! શું ભારતમાં વધશે મોંઘવારી? નિર્મલા સીતારમણે આપ્યો જવાબ
ઈરાન યુદ્ધ અને $114 ક્રૂડ ઓઈલ! શું ભારતમાં વધશે મોંઘવારી? નિર્મલા સીતારમણે આપ્યો જવાબ
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
Embed widget