શોધખોળ કરો

'BJPને હરાવવા માટે અલ્પસંખ્યકો કાફી નથી, હિન્દુઓનો પણ સાથે લેવો પડશે. - કોંગ્રેસ નેતાનુ મોટુ નિવેદન

પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા તેમને વધુમાં કહ્યું કે, તમામે (2024 માટે) તૈયાર રહેવુ પડશે,

Congress Political Strategist: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એકે એન્ટૉની (A K Antony)એ કહ્યું કે 2024ની સામાન્ય ચૂંટણી (General Election 2024)માં બીજેપીને સત્તામાંથી બહાર કરવા માટે કોંગ્રેસે બહુસંખ્યક સમુદાયને પણ પોતાના હાથમાં લેવો પડશે, કેમ કે આ લડાઇમાં અલ્પસંખ્યક પર્યાપ્ત નહીં રહે. 

કોંગ્રેસ કાર્યસમિતિ (Congress Working Committee)ના સભ્ય એકે એન્ટૉનીએ પાર્ટીની સ્થાપના દિવસેના પ્રસંગ કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે, ભારતમાં બહુસંખ્યક લોકો હિન્દુ છે અને આ બહુસંખ્યક સમુદાયને નરેન્દ્ર મોદી વિરુદ્ધ લડાઇમાં સામેલ કરવા જોઇએ. પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા તેમને વધુમાં કહ્યું કે, તમામે (2024 માટે) તૈયાર રહેવુ પડશે, અને ફાસીવાદ વિરુદ્ધ લડાઇ (Fight Against Fascism)માં બહુસંખ્યક સમુદાયને સાથે લાવવો પડશે. 

કોંગ્રેસ અલ્પસંખ્યકોની સાથે સાથે હિન્દુઓનું પણ ધ્યાન રાખે - 
એકે એન્ટૉનીએ કહ્યું કે, અલ્પસંખ્યકોને પોતાના ધર્મનુ પાલન કરવાની સ્વતંત્રતા છે, પરંતુ જ્યારે હિન્દુ સમુદાયના લોકો મંદિરોમાં જાય છે કે પછી તે તિલક કે ચાંદલો લગાવે છે, તો તેમને એક સૉફ્ટ હિન્દુત્વ (Soft Hindutva) વિચારધારા વાળા લોકો તરીકે જોવામાં આવે છે, આ યોગ્ય રણનીતિ નથી. કોંગ્રેસ હિન્દુઓની સાથે સાથે અલ્પસંખ્યકોને પણ પાર્ટીમાં લાવવાની કોશિશ કરી રહી છે.

એકે એન્ટૉનીએ કહ્યું કે, જો કોંગ્રેસ સૉફ્ટ હિન્દુત્વ લાઇન પર નહીં ચાલે, તો તે તેનો ફાયદો માત્રને માત્ર મોદી જ મળશે, તેમને કહ્યું કે, તમામે આ વાતનુ ધ્યાન રાખવુ જોઇએ. 

ભારત જોડો યાત્રામાં કેમ સામેલ નહીં થાય અખિલેશ યાદવ?

કોંગ્રેસની ભારત જોડો યાત્રા આવતા વર્ષથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશવા જઈ રહી છે. આ અંગે કોંગ્રેસે કથિત રીતે રાજ્યની તમામ વિપક્ષી પાર્ટીઓને યાત્રામાં ભાગ લેવાનું આમંત્રણ મોકલ્યું હતું, પરંતુ અખિલેશ યાદવ, જયંત ચૌધરી અને માયાવતીએ તેનો સ્વીકાર કર્યો ન હતો. અખિલેશ યાદવે આ અંગે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે ભાજપ અને કોંગ્રેસ એક જ છે અને અમારી પાર્ટીના સિદ્ધાંતો અલગ છે.

અખિલેશને કોંગ્રેસ સાથેનું ગઢબંધન ફળ્યું નથી

2017ની યુપી વિધાનસભા ચૂંટણી દરમિયાન અખિલેશ યાદવ કોંગ્રેસના ગઠબંધનમાં ચૂંટણી લડ્યા હતા, પરંતુ આ લોકોને તેનો બહુ ફાયદો ન મળ્યો અને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો. સપા-કોંગ્રેસના આ ગઠબંધનને માત્ર 54 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. આમાં કોંગ્રેસની હાલત સૌથી ખરાબ હતી. પાર્ટી માત્ર સાત વિધાનસભા બેઠકો જીતી શકી હતી. તેના થોડા સમય પછી, આ ગઠબંધન તૂટી ગયું હતું. 2019ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ બસપા સુપ્રીમો માયાવતી સાથે ગઠબંધન કર્યું હતું, પરંતુ તે પણ નિષ્ફળ રહ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ

વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
Embed widget