શોધખોળ કરો

Indian Railway: 1 જૂલાઇથી બદલાઇ જશે રેલવેના આ ત્રણ નિયમો, મુસાફરોને થશે સીધી અસર

Indian Railway: 1 જૂલાઈથી ભારતીય રેલવેના 3 નિયમો બદલાવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર મુસાફરો પર પડશે.

Indian Railway:  ભારતીય રેલવે વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્કમાંનું એક છે. દરરોજ લાખો લોકો ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરે છે. જો તમે પણ લાંબી મુસાફરી માટે રેલવેનો ઉપયોગ કરો છો તો જાણી લો 1 જૂલાઈથી ભારતીય રેલવેના 3 નિયમો બદલાવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર મુસાફરો પર પડશે. આ 3 નિયમો ટિકિટ બુકિંગ અને ટિકિટના ભાવ સાથે સંબંધિત છે. ચાલો જાણીએ.

ટિકિટના ભાવમાં વધારો

ભારતીય રેલવે દ્વારા 1 જૂલાઈ, 2025થી મુસાફરી મોંઘી થવા જઈ રહી છે. ભારતીય રેલવેએ 1 જૂલાઈથી તેની કેટલીક ટિકિટના ભાવમાં વધારો કર્યો છે. ભારતીય રેલવેએ હવે નોન-એસી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં ભાડું 1 રૂપિયા પ્રતિ કિમી કરી દીધું છે. એસી ક્લાસમાં ભાડું 2 રૂપિયા પ્રતિ કિમી હશે. આ સાથે 500 કિમી સુધીના અંતર માટે સેકન્ડ ક્લાસ મુસાફરી અને માસિક સીઝન ટિકિટ (MST) ના ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ 500 કિમીથી વધુ મુસાફરી માટે ભાડું હવે પ્રતિ કિમી અડધા પૈસા કરવામાં આવશે.

તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર

1 જૂલાઇથી તત્કાલ ટિકિટ બુકિંગના નિયમો પણ બદલાવા જઈ રહ્યા છે. નવા નિયમો અનુસાર, 1 જૂલાઈથી ફક્ત આધાર વેરિફાઇડ યુઝર્સ જ તેમની તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે. આ ઉપરાંત એજન્ટો હવે બુકિંગ વિન્ડોની પ્રથમ 30 મિનિટ દરમિયાન તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે નહીં. નવા સમયમાં એસી ક્લાસનો સમય સવારે 10:૦૦ થી 10:30 વાગ્યા સુધીનો રહેશે. નોન-એસી માટે આ સમય સવારે 11:૦૦ થી 11:30 વાગ્યા સુધીનો રહેશે.

આધાર ઓટીપી ઓથેંટિકેશન ફરજિયાત

રેલવેનો એક નવો નિયમ પણ 15 જુલાઈ, 2025થી અમલમાં આવવાનો છે. આ નિયમો અનુસાર, 15 જૂલાઈથી તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર આધારિત ઓટીપી ઓથેંટિકેશન ફરજિયાત બનાવવામાં આવશે.

માસિક સીઝન ટિકિટના દરમાં પણ કોઈ વધારો કરવામાં આવ્યો નથી. અહેવાલો અનુસાર, અગાઉ રેલવેએ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો. અત્યાર સુધી જો તમે ટ્રેન ટિકિટ બુક કરાવો છો, તો તમને તમારી મુસાફરીના ચાર કલાક પહેલા જ ખબર પડે છે કે ટિકિટ કન્ફર્મ છે કે નહીં. પરંતુ હવે રેલ્વે એક નવી સિસ્ટમ પર કામ કરી રહી છે. રેલવે કહે છે કે કન્ફર્મ સીટો સાથેનો ચાર્ટ મુસાફરીના 24 કલાક પહેલા બહાર પાડવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Donald Trump: ટેરિફને લઈને ટ્રમ્પે લીધો મોટો નિર્ણય, ઈરાન સાથે વ્યાપાર કરનારા દેશો પર લગાવ્યો 25 ટકા ટેક્સ
Donald Trump: ટેરિફને લઈને ટ્રમ્પે લીધો મોટો નિર્ણય, ઈરાન સાથે વ્યાપાર કરનારા દેશો પર લગાવ્યો 25 ટકા ટેક્સ
'અમે પાકિસ્તાનમાં રમવા માંગીએ છીએ ટી-20 વર્લ્ડકપ', બાંગ્લાદેશે ICC પર ઉઠાવ્યા સવાલ
'અમે પાકિસ્તાનમાં રમવા માંગીએ છીએ ટી-20 વર્લ્ડકપ', બાંગ્લાદેશે ICC પર ઉઠાવ્યા સવાલ
'તરત જ ઈરાન છોડી દો', અમેરિકાના નાગરિકો માટે જાહેર કરવામાં આવી એડવાઈઝરી
'તરત જ ઈરાન છોડી દો', અમેરિકાના નાગરિકો માટે જાહેર કરવામાં આવી એડવાઈઝરી
રાજ્યમાં ખનીજચોરો પર અંકુશ લાવવા કવાયત, વાહન ત્રણ વખત ઝડપાશે તો જપ્ત કરાશે
રાજ્યમાં ખનીજચોરો પર અંકુશ લાવવા કવાયત, વાહન ત્રણ વખત ઝડપાશે તો જપ્ત કરાશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ પરિવારની 'હસતી' દીકરી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું નર્ક !
Hun To Bolish : હું તો બોલીશ : એક જ બાળક કેમ ?
Gujarat Assembly : બજેટ સત્ર શરૂ થાય તે પહેલા વિધાનસભાને મળી જશે નવા ઉપાધ્યક્ષ
Silver Price All Time High : ચાંદીના ભાવ આસમાને, એક જ દિવસમાં 14 હજાર રૂપિયાનો ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Donald Trump: ટેરિફને લઈને ટ્રમ્પે લીધો મોટો નિર્ણય, ઈરાન સાથે વ્યાપાર કરનારા દેશો પર લગાવ્યો 25 ટકા ટેક્સ
Donald Trump: ટેરિફને લઈને ટ્રમ્પે લીધો મોટો નિર્ણય, ઈરાન સાથે વ્યાપાર કરનારા દેશો પર લગાવ્યો 25 ટકા ટેક્સ
'અમે પાકિસ્તાનમાં રમવા માંગીએ છીએ ટી-20 વર્લ્ડકપ', બાંગ્લાદેશે ICC પર ઉઠાવ્યા સવાલ
'અમે પાકિસ્તાનમાં રમવા માંગીએ છીએ ટી-20 વર્લ્ડકપ', બાંગ્લાદેશે ICC પર ઉઠાવ્યા સવાલ
'તરત જ ઈરાન છોડી દો', અમેરિકાના નાગરિકો માટે જાહેર કરવામાં આવી એડવાઈઝરી
'તરત જ ઈરાન છોડી દો', અમેરિકાના નાગરિકો માટે જાહેર કરવામાં આવી એડવાઈઝરી
રાજ્યમાં ખનીજચોરો પર અંકુશ લાવવા કવાયત, વાહન ત્રણ વખત ઝડપાશે તો જપ્ત કરાશે
રાજ્યમાં ખનીજચોરો પર અંકુશ લાવવા કવાયત, વાહન ત્રણ વખત ઝડપાશે તો જપ્ત કરાશે
જો તમારુ બાળક પતંગ ઉડાવતા સમયે આ ભૂલ કરશે તો માતાપિતા ગણાશે દોષિત
જો તમારુ બાળક પતંગ ઉડાવતા સમયે આ ભૂલ કરશે તો માતાપિતા ગણાશે દોષિત
Stock Market Holiday: NSEએ નવા સર્કુલરથી બદલ્યો નિર્ણય, 15 જાન્યુઆરીના રોજ શેરબજાર રહેશે બંધ
Stock Market Holiday: NSEએ નવા સર્કુલરથી બદલ્યો નિર્ણય, 15 જાન્યુઆરીના રોજ શેરબજાર રહેશે બંધ
Ahmedabad: ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 6 દિવસ લંબાવાયો, હવે 17 જાન્યુઆરી સુધી રહેશે પતંગોત્સવ
Ahmedabad: ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 6 દિવસ લંબાવાયો, હવે 17 જાન્યુઆરી સુધી રહેશે પતંગોત્સવ
Aaj Nu Rashifal: મેષ રાશિથી લઈ મીન સુધી, જાણો કઈ રાશિનું ભાગ્ય ચમકશે અને કોને રહેવું પડશે એલર્ટ
Aaj Nu Rashifal: મેષ રાશિથી લઈ મીન સુધી, જાણો કઈ રાશિનું ભાગ્ય ચમકશે અને કોને રહેવું પડશે એલર્ટ
Embed widget