શોધખોળ કરો

PM મોદીએ જલિયાંવાલા બાગના નવા સ્મારકનું કર્યું ઉદ્ધાટન, કહ્યુ- નવું પરિસર નવી પેઢીને પ્રેરણા આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જલિયાંવાલા બાગના નવા પરિસરને શનિવારે સાંજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ધાટન કર્યું હતું.

Jallianwala Bagh Memorial:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જલિયાંવાલા બાગના નવા સ્મારકનું ઉદ્ધાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે નવું પરિસર નવી પેઢીને પ્રેરણા આપશે. જલિયાંવાલા બાગ આઝાદીની લડાઇનું પ્રતિક છે. આ હંમેશા આઝાદી માટે આપવામાં આવેલા બલિદાનની યાદ અપાવશે.

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જલિયાંવાલા બાગના નવા પરિસરને શનિવારે સાંજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ધાટન કર્યું હતું. આ અવસર પર વડાપ્રધાન ઓફિસે કહ્યું કે લાંબા સમયથી બેકાર પડેલી અને ઓછી ઉપયોગી ઇમારતોને ફરીથી ઉપયોગ માટે લેવામાં આવે તેવું સુનિશ્વિત કરતા ચાર મ્યુઝિયમ ગેલેરીઓને બનાવવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પંજાબની વીર ભૂમિને, જલિયાંવાલા બાગની પવિત્ર માટીને, મારા પ્રણામ. 13 એપ્રિલ 1919ની એ 10 મિનિટ, આપણી આઝાદીની લડાઇની એ સત્યગાથા બની ગઇ જેના કારણે આજે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ. એવામાં આઝાદીના 75મા વર્ષમાં જલિયાંવાલા બાગ સ્મારકનું આધુનિક રૂપ દેશને મળવું, આપણા તમામ માટે એક મોટી પ્રેરણાનો અવસર છે. જલિયાંવાલા બાગ એ સ્થાન છે જેણે સરદાર ઉદ્યમ સિંહ, સરદાર ભગતસિંહ જેવા અનેક ક્રાંતિવીરો, બલિદાનીઓ, સેનાનીઓને હિંદુસ્તાનની આઝાદી માટે બલિદાન આપવાની હિંમત આપી.

વડાપ્રધાને કહ્યું કે દેશની એ આકાંક્ષા હતી જે સર્વોચ્ચ બલિદાન આપનારા આપણા સૈનિકો માટે રાષ્ટ્રીય સ્મારક હોવું જોઇએ. મને સંતોષ છે કે નેશનલ વોર મેમોરિયલ આજે યુવાઓમાં રાષ્ટ્ર રક્ષા અને દેશ માટે પોતાનું બધુ ન્યોચ્છાવર કરવાની ભાવના પેદા કરી રહ્યું છે.

નોંધનીય છે કે જલિયાંવાલા બાગમાં 13 એપ્રિલ 1919ના રોજ બનેલી વિવિધ ઘટનાઓને દર્શાવવા માટે એક સાઉન્ડ એન્ડ લાઇટ શોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પરિસરમાં વિકાસ સાથે જોડાયેલી અનેક યોજનાઓ છે.



 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Embed widget