શોધખોળ કરો

PM મોદીએ જલિયાંવાલા બાગના નવા સ્મારકનું કર્યું ઉદ્ધાટન, કહ્યુ- નવું પરિસર નવી પેઢીને પ્રેરણા આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જલિયાંવાલા બાગના નવા પરિસરને શનિવારે સાંજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ધાટન કર્યું હતું.

Jallianwala Bagh Memorial:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જલિયાંવાલા બાગના નવા સ્મારકનું ઉદ્ધાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે નવું પરિસર નવી પેઢીને પ્રેરણા આપશે. જલિયાંવાલા બાગ આઝાદીની લડાઇનું પ્રતિક છે. આ હંમેશા આઝાદી માટે આપવામાં આવેલા બલિદાનની યાદ અપાવશે.

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જલિયાંવાલા બાગના નવા પરિસરને શનિવારે સાંજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ધાટન કર્યું હતું. આ અવસર પર વડાપ્રધાન ઓફિસે કહ્યું કે લાંબા સમયથી બેકાર પડેલી અને ઓછી ઉપયોગી ઇમારતોને ફરીથી ઉપયોગ માટે લેવામાં આવે તેવું સુનિશ્વિત કરતા ચાર મ્યુઝિયમ ગેલેરીઓને બનાવવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પંજાબની વીર ભૂમિને, જલિયાંવાલા બાગની પવિત્ર માટીને, મારા પ્રણામ. 13 એપ્રિલ 1919ની એ 10 મિનિટ, આપણી આઝાદીની લડાઇની એ સત્યગાથા બની ગઇ જેના કારણે આજે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ. એવામાં આઝાદીના 75મા વર્ષમાં જલિયાંવાલા બાગ સ્મારકનું આધુનિક રૂપ દેશને મળવું, આપણા તમામ માટે એક મોટી પ્રેરણાનો અવસર છે. જલિયાંવાલા બાગ એ સ્થાન છે જેણે સરદાર ઉદ્યમ સિંહ, સરદાર ભગતસિંહ જેવા અનેક ક્રાંતિવીરો, બલિદાનીઓ, સેનાનીઓને હિંદુસ્તાનની આઝાદી માટે બલિદાન આપવાની હિંમત આપી.

વડાપ્રધાને કહ્યું કે દેશની એ આકાંક્ષા હતી જે સર્વોચ્ચ બલિદાન આપનારા આપણા સૈનિકો માટે રાષ્ટ્રીય સ્મારક હોવું જોઇએ. મને સંતોષ છે કે નેશનલ વોર મેમોરિયલ આજે યુવાઓમાં રાષ્ટ્ર રક્ષા અને દેશ માટે પોતાનું બધુ ન્યોચ્છાવર કરવાની ભાવના પેદા કરી રહ્યું છે.

નોંધનીય છે કે જલિયાંવાલા બાગમાં 13 એપ્રિલ 1919ના રોજ બનેલી વિવિધ ઘટનાઓને દર્શાવવા માટે એક સાઉન્ડ એન્ડ લાઇટ શોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પરિસરમાં વિકાસ સાથે જોડાયેલી અનેક યોજનાઓ છે.



 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
Embed widget