શોધખોળ કરો

જમ્મુ કાશ્મીર: પાકિસ્તાને કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, કોઈ જાનહાનિ નહી

પાકિસ્તાની સૈનિકોએ યુદ્ધ વિરામનો ભંગ કરતા જમ્મુ કાશ્મીરના પુંછ અને કઠુઆ જિલ્લામાં એલઓસી અને અંતરરાષ્ટ્રીય સરહદ પર ગામડાઓ અને ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો.

પાકિસ્તાની સૈનિકોએ યુદ્ધ વિરામનો ભંગ કરતા જમ્મુ કાશ્મીરના પુંછ અને કઠુઆ જિલ્લામાં એલઓસી અને અંતરરાષ્ટ્રીય સરહદ પર ગામડાઓ અને ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો. અધિકારીઓ દ્વારા શનિવારે આ જાણકારી આપવાામાં આવી હતી. મનકોટ સેક્ટરમાં મોડી રાત્રે મોર્ટાર ગોળા ફેંકાયા અધિકારીઓએ જણાવ્યું કે પુંછ જિલ્લામાં એલઓસી પર મનકોટ સેક્ટરમાં મોડી રાત્રે 2.30 વાગ્યા આસપાસ મોર્ટાર ગોળા ફેંકવામાં આવ્યા હતા. જ્યારે હીરાનગર સેક્ટરમાં સરહદ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આ ગોળીબારમાં ભારતીય પક્ષમાં કોઈ નુકસાનીના સમાચાર નથી. એક રક્ષા પ્રવકતાએ જણાવ્યું કે પાકિસ્તાને યુદ્ધ વિરામનો ભંગ કરતા રાત્રે આશરે 2.30 વાગ્યે મનકોટ સેક્ટરમાં ગોળીઓ ચલાવી અને માર્ટાર ગોળા ફેંક્યા. સેનાએ તેનો વળતો જવાબ આપ્યો હતો. ભારતીય સેનાઓ આપ્યો જડબાતોડ જવાબ અધિકારીઓએ જણાવ્યું કે બંને તરફથી ગોળીબાર સવારે ચાર વાગ્યે બંધ થયો હતો. આ સાથે જણાવ્યું કે પાકિસ્તાની રેંજરોએ શુક્રવારે રાત્રે આશરે 10 વાગ્યે કરોલ કૃષ્ણ,સતપાલ અને ગુરુનામમાં સરહદની ચોકીઓ પર ગોળીઓ ચલાવી હતી. સેનાઓ તેનો વળતો જવાબ આપ્યો હતો. પાકિસ્તાન તરફથી ગુરૂવારે રાત્રે પણ આશરે સાત કલાક સુધી ગોળીબાર કરવામાં આવ્યો હતો. આતંકીઓએ બીએસએફની ચોકીઓને નિશાન બનાવી હતી, જેનો બીએસએફના જવાનોએ વળતો જવાબ આપ્યો હતો. .
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Heatwaves: ભીષણ ગરમીથી રાજ્યમાં હાહાકાર, અમદાવાદ અને ગાંધીનગરમાં આવતીકાલે રેડ એલર્ટ
Heatwaves: ભીષણ ગરમીથી રાજ્યમાં હાહાકાર, અમદાવાદ અને ગાંધીનગરમાં આવતીકાલે રેડ એલર્ટ
Swati Maliwal: મારપીટની ઘટના બાદ સ્વાતિ માલીવાલનો પહેલો ઈન્ટરવ્યૂ, કહ્યું- 'તે દિવસે મારી સાથે...'
Swati Maliwal: મારપીટની ઘટના બાદ સ્વાતિ માલીવાલનો પહેલો ઈન્ટરવ્યૂ, કહ્યું- 'તે દિવસે મારી સાથે...'
Kyrgyzstan Violence:સુરતના 100 વિદ્યાર્થી ફસાયા, ખાવાના પણ ફાંફા, બારી પર થઇ રહ્યું છે ફાયરિંગ
Kyrgyzstan Violence:સુરતના 100 વિદ્યાર્થી ફસાયા, ખાવાના પણ ફાંફા, બારી પર થઇ રહ્યું છે ફાયરિંગ
Shah Rukh Khan Health Update: બીજા દિવસે હોસ્પિટલમાં જ છે શાહરુખ ખાન, મેનેજર પૂજા દદલાનીએ જણાવ્યું કેવી છે હાલત
Shah Rukh Khan Health Update: બીજા દિવસે હોસ્પિટલમાં જ છે શાહરુખ ખાન, મેનેજર પૂજા દદલાનીએ જણાવ્યું કેવી છે હાલત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Banaskantha News | બનાસકાંઠાના ડીસા-થરાદ હાઇવે પર કરાઈ આધેડની હત્યાVadodara News |  વડોદરામાં સ્મશાનમાં સળગતી ચિતા પર છત પડીElectricity Demand  Rise: હીટવેવના કારણે ગુજરાતની સર્વોચ્ચ વીજ માંગનો રેકોર્ડ એક જ દિવસમાં તૂટી ગયોFake Government Office: સરકારી દસ્તાવેજો અને ઢગલા સિક્કા મળી આવ્યા:મોડાસામાં નકલી સિંચાઇ કચેરી ચાલે છે: ધવલસિંહ ઝાલા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heatwaves: ભીષણ ગરમીથી રાજ્યમાં હાહાકાર, અમદાવાદ અને ગાંધીનગરમાં આવતીકાલે રેડ એલર્ટ
Heatwaves: ભીષણ ગરમીથી રાજ્યમાં હાહાકાર, અમદાવાદ અને ગાંધીનગરમાં આવતીકાલે રેડ એલર્ટ
Swati Maliwal: મારપીટની ઘટના બાદ સ્વાતિ માલીવાલનો પહેલો ઈન્ટરવ્યૂ, કહ્યું- 'તે દિવસે મારી સાથે...'
Swati Maliwal: મારપીટની ઘટના બાદ સ્વાતિ માલીવાલનો પહેલો ઈન્ટરવ્યૂ, કહ્યું- 'તે દિવસે મારી સાથે...'
Kyrgyzstan Violence:સુરતના 100 વિદ્યાર્થી ફસાયા, ખાવાના પણ ફાંફા, બારી પર થઇ રહ્યું છે ફાયરિંગ
Kyrgyzstan Violence:સુરતના 100 વિદ્યાર્થી ફસાયા, ખાવાના પણ ફાંફા, બારી પર થઇ રહ્યું છે ફાયરિંગ
Shah Rukh Khan Health Update: બીજા દિવસે હોસ્પિટલમાં જ છે શાહરુખ ખાન, મેનેજર પૂજા દદલાનીએ જણાવ્યું કેવી છે હાલત
Shah Rukh Khan Health Update: બીજા દિવસે હોસ્પિટલમાં જ છે શાહરુખ ખાન, મેનેજર પૂજા દદલાનીએ જણાવ્યું કેવી છે હાલત
Sensex New Record: શેરબજારે તોડ્યો પોતાનો જ રેકોર્ડ, એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિ 4 લાખ કરોડ વધી
Sensex New Record: શેરબજારે તોડ્યો પોતાનો જ રેકોર્ડ, એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિ 4 લાખ કરોડ વધી
Ahmedabad: કર્ગિસ્તાનમાં થઈ રહેલા હુમલા અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી પ્રતિક્રિયા, ગુજરાતના વિદ્યાર્થીઓને લઈને જાણો શું કહ્યું
Ahmedabad: કર્ગિસ્તાનમાં થઈ રહેલા હુમલા અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી પ્રતિક્રિયા, ગુજરાતના વિદ્યાર્થીઓને લઈને જાણો શું કહ્યું
ટ્રેનમાં શું ચાર્જ કરી શકો છો તમે? આ ઇલેક્ટ્રિક વસ્તુઓના ઉપયોગ પર થઇ શકે છે જેલ
ટ્રેનમાં શું ચાર્જ કરી શકો છો તમે? આ ઇલેક્ટ્રિક વસ્તુઓના ઉપયોગ પર થઇ શકે છે જેલ
વાવાઝોડાને પગલે ગુજરાતમાં આ તારીખે આંધી-વંટોળ સાથે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
વાવાઝોડાને પગલે ગુજરાતમાં આ તારીખે આંધી-વંટોળ સાથે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Embed widget