શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
શ્રીનગરમાં પંથા ચોક વિસ્તારમાં ત્રણ આતંકી ઠાર, એક જવાન શહીદ
શ્રીનગરના પાંથા ચોક વિસ્તારમાં શનિવારે પોલીસ અને સુરક્ષા દળોના સંયુક્ત ‘નાકા’ પર આતંકીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યા હતું તેના બાદ અથડામણ શરુ થઈ હતી.
![શ્રીનગરમાં પંથા ચોક વિસ્તારમાં ત્રણ આતંકી ઠાર, એક જવાન શહીદ Jammu and Kashmir Three terrorists killed by security forces in an encounter at Pantha Chowk in Srinagar શ્રીનગરમાં પંથા ચોક વિસ્તારમાં ત્રણ આતંકી ઠાર, એક જવાન શહીદ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/30143619/sena.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
જમ્મુ: શ્રીનગરના પંથા ચોક વિસ્તારમાં સુરક્ષાદળો સાથે થયેલી અથડામણમાં વધુ બે આતંકીઓને ઠાર થયા છે. ગઈકાલે એક આતંકીને ઠાર કર્યો હતો. તેની સાથે આ અથડામણમાં સેનાએ ત્રણ આતંકી ઠાર કર્યા છે. જો કે, આ સંયુક્ત ઓપરેશનમાં એક જવાન પણ શહીદ થયા હતા. પોલીસના એક ASI શહીદ થયા છે.
શ્રીનગરના પાંથા ચોક વિસ્તરામાં શનિવારે પોલીસ અને સુરક્ષા દળોના સંયુક્ત ‘નાકા’ પર આતંકીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યા હતું તેના બાદ અથડામણ શરુ થઈ હતી.
આ પહેલા શનિવારે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું હતું કે, પોલીસ અને સુરક્ષાદળોએ સાથે મળી ઓપરેશનને પાર પાડ્યું હતું. પુલવામાના જદુરા વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે અથડામણ શરૂ થઈ હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)