શોધખોળ કરો

જાવેદ અખ્તરે RSSની સરખામણી કરી તાલિબાન સાથે, જાણો શું આપ્યું વિવાદાસ્પદ નિવેદન ?

એક ઈન્ટરવ્યૂમાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે, આરએસએસનું સમર્થન કરનારાની માનસિકતા પણ તાલિબાનીઓ જેવી છે. આરએસએસનું સમર્થન કરનારાએ આત્મ પરીક્ષણ કરવું જોઈએ.

મુંબઈઃ બોલિવૂડના જાણીતા ગીતકાર, શાયર, લેખક જાવેદ અખ્તર ફરીથી વિવાદમાં છે. તેમણે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની તુલના તાલિબાન સાથે કરી હતી. જે બાદે તેમનો વિરોધ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રના બીજેપી નેતા રામ કદમે કહ્યું કે, તેઓ તાલિબાન અને આરએસએસની તુલના કરનારા જાવેદ અખ્તરના નિવેદનનો વિરોધ કરશે અને તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવશે.

જાવેદ અખ્તરે શું કહ્યું હતું

એક ઈન્ટરવ્યૂમાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે, “આરએસએસનું સમર્થન કરનારાની માનસિકતા પણ તાલિબાનીઓ જેવી છે. આરએસએસનું સમર્થન કરનારાએ આત્મ પરીક્ષણ કરવું જોઈએ. તેમણે આગળ કહ્યું, તમે જેનું સમર્થન કરી રહ્યા છે તેમાં અને તાલિબાનમાં શું અંતર છે ? તેઓ મજબૂત થઈ રહ્યા છે અને પોતાના ટાર્ગેટ તરફ આગળ વધી રહ્યા છે. બંનેની માનસિકતા એક જેવી છે.” તેમના આ નિવેદનનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે.

જાવેદ અખ્તર આરએસએસની માફી માંગેઃ ભાજપ

ભાજપ પ્રવક્તા રામ કદમે કહ્યું કે, જાવેદ અખ્તરે સંગઠનની તાલિબાન સાથે તુલના કરવાના નિવેદન બદલ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની માપી માંગવી જોઈએ. રામ કદમે ચેતવણી આપતાં કહ્યું કે, તેઓ જ્યાં સુધી સંઘના પદાધિકારીઓની હાથ જોડીને માફી નહીં માગે ત્યાં સુધી તેમની કોઈપણ ફિલ્મ ભારતમાં નહીં ચાલવા દઈએ.

રામ કદમે કહ્યું કે, જાવેદ અખ્તરનું આ નિવેદન ન માત્ર શરમજનક છે પરંતુ આરએસએસના કરોડો કાર્યકર્તાઓ માટે દર્દનાક અને અપમાનજનક છે. લેખકે વિશ્વભરમાં આરએસએસની વિચારધારાનું પાલન  કરતાં કરોડો લોકોને અપમાનિત કર્યા છે. ટિપ્પણી કરતાં પહેલા તેમણે વિચારવું જોઈતું હતું.

સ્વામિનારાયણ મંદિરના 47 વર્ષના સેવકે 8 વર્ષની માસૂમ બાળા પર ગુજાર્યો બળાત્કાર, જાણો ક્યાં લઈ જઈને કર્યું આ ઘૃણાસ્પદ કૃત્ય ?

ગુજરાતના પાટીદારોને OBCમાં સમાવીને અનામત આપવા મુદ્દે મોદી સરકારના મંત્રીનું મોટું એલાન, જાણો વિગત

Nipah Virus: કેરળમાં કોરોના બાદ આ જીવલેણ વાયરસનો કહેર, 12 વર્ષના બાળકના મોતથી ફફડાટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Embed widget