શોધખોળ કરો

Karnataka Election Results 2023: મુખ્યમંત્રી પદ પર સસ્પેન્સ વચ્ચે પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ શિવકુમારે આપ્યું મોટુ નિવેદન

કર્ણાટક ચૂંટણીમાં ભાજપને  હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે  તેના અગાઉના તમામ રેકોર્ડ તોડીને  કોંગ્રેસે 224 વિધાનસભા બેઠકોમાંથી 135 પર જંગી જીત મેળવી છે.

Karnataka Assembly Election Results 2023: કર્ણાટક ચૂંટણીમાં ભાજપને  હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે  તેના અગાઉના તમામ રેકોર્ડ તોડીને  કોંગ્રેસે 224 વિધાનસભા બેઠકોમાંથી 135 પર જંગી જીત મેળવી છે. કોંગ્રેસે જે રીતે દક્ષિણના રાજ્યમાં ભાજપ પક્ષને પછાડ્યો, તે છેલ્લા એક દાયકાથી સંઘર્ષ કરનાર પક્ષ માટે મોટી ઉપલબ્ધિ છે. પાર્ટીએ 43 ટકાથી વધુ વોટ શેર સાથે જીત મેળવી હતી.

કર્ણાટકમાં કોંગ્રેસની ભવ્ય જીત બાદ હવે તમામની નજર મુખ્યમંત્રી પદ પર છે. સીએમના નામ પર સસ્પેન્સ યથાવત છે. જો કે કોંગ્રેસ પાર્ટીની જીત બાદ ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા સીએમ પદના બે મુખ્ય દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે. આ મુદ્દે રાજ્ય કોંગ્રેસના વડા ડીકે શિવકુમારે રવિવારે  કહ્યું કે તેમણે પાર્ટી માટે ઘણી વખત બલિદાન  આપ્યા છે.

પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે શું કહ્યું ?

કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શિવકુમારે રવિવારે લિંગાયત સમુદાયના ધાર્મિક કેન્દ્ર તુમકુરમાં સિદ્ધગંગા મઠની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે આ ટિપ્પણી કરી હતી. કોંગ્રેસની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર શિવકુમારે પત્રકારોને જણાવ્યું હતું કે, "કેટલાક લોકો કહે છે કે મારી અને સિદ્ધારમૈયા વચ્ચે મતભેદો છે, પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. પાર્ટી માટે  ઘણી વખત મેં બલિદાન આપ્યા છે.   હું સિદ્ધારમૈયા જી સાથે ઉભો છું. મેં સિદ્ધારમૈયાને સમર્થન આપ્યું છે.


શનિવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીત બાદ શિવકુમાર અને સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી પદના બે મુખ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે. પાર્ટીએ 224 માંથી 136 બેઠકો જીતી છે.  જ્યારે ભાજપને માત્ર 66 બેઠકો મળી. સીએમ પદને લઈને ડીકે શિવકુમારના નજીકના સૂત્રોનું કહેવું છે કે મુખ્યમંત્રી પદથી ઓછું કંઈ સ્વીકાર્ય નથી, અમારી પાસે 75 ધારાસભ્યોનું સમર્થન છે. 

કર્ણાટકમાં શપથ ગ્રહણની તારીખ આવી સામે

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ દરેકના મનમાં એક જ સવાલ સળગી રહ્યો છે કે રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે? કોંગ્રેસની જંગી જીતે નેતાઓમાં ઉત્સાહ ભરવાનું કામ કર્યું છે, પરંતુ સત્તા કોના હાથમાં રહેશે તે હજુ નક્કી થયું નથી. આ બધાની વચ્ચે સૂત્રોના હવાલાથી સમાચાર છે કે પાર્ટીએ શપથગ્રહણનો દિવસ અને તારીખ નક્કી કરી લીધી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર શપથ ગ્રહણ સમારોહ ગુરુવારે (18 મે) નક્કી કરવામાં આવ્યો છે. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામેલ થશે. આ સાથે પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓની સાથે સમાન વિચારધારા ધરાવતા પક્ષોના નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવશે. આ બધું નક્કી થયા બાદ પાર્ટી સમક્ષ સૌથી મોટો મુદ્દો એ છે કે મુખ્યમંત્રી કોણ બનશે?

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Local Body Election 2025 : કેટલીક જગ્યાએ EVMમાં સર્જાઇ ખામી, જુઓ અહેવાલBilimora Palika Election Controversy : EVMમાં ખામી સર્જાતા કોંગ્રેસ ઉમેદવારે રિ-વોટિંગની કરી માંગChhotaudepur Palika Election 2025 : છોટાઉદેપુરમાં બસપા-ભાજપના સમર્થકો વચ્ચે બબાલDwarka Election Voting 2025 : સલાયા પાલિકામાં EVMમાં ભાજપનું જ બટન દબાતું હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Health Tips: ગર્ભનિરોધક ગોળી લેવી બની શકે છે જીવલેણ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું વધે જોખમ,રિચર્સમાં થયો મોટો ખુલાસો
Health Tips: ગર્ભનિરોધક ગોળી લેવી બની શકે છે જીવલેણ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું વધે જોખમ,રિચર્સમાં થયો મોટો ખુલાસો
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ  લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.