શોધખોળ કરો

ભારતમાં આવ્યુ ખતરનાક YASS વાવાઝોડુ, શું છે 'યાસ'નો અર્થ, ને કઇ રીતે પડે છે દરેક વાવાઝોડાના નામો, જાણો......

આ વાવાઝોડાની અસર અંડમાન નિકોબાર દ્વીપ સમૂહ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર થશે. આ વાવાઝોડાને દેશમાં 2019માં આવેલા વાવાઝોડા એમ્ફાનની જેમ બતાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પવનની ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આવો જાણીએ છેવટે 'યાસ' નામનો અર્થ શું છે, અને વાવાઝોડાનુ નામ કેવી રીતે પડે છે........

નવી દિલ્હીઃ તાઉતે બાદ હવે દેશમાં 'યાસ' વાવાઝોડાએ એન્ટ્રી કરી દીધી છે. હવામાન વિભાગ 'યાસ' વાવાઝોડાની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. હવામાન વિભાગ 'યાસ'ને એકદમ ખતરનાક વાવાઝોડુ માની રહ્યું છે. આ વાવાઝોડાની અસર અંડમાન નિકોબાર દ્વીપ સમૂહ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર થશે. આ વાવાઝોડાને દેશમાં 2019માં આવેલા વાવાઝોડા એમ્ફાનની જેમ બતાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પવનની ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આવો જાણીએ છેવટે 'યાસ' નામનો અર્થ શું છે, અને વાવાઝોડાનુ નામ કેવી રીતે પડે છે........

યાસનો અર્થ થાય છે 'નિરાશા' 
દુનિયામાં શરૂઆતથી જ વાવાઝોડાના નામકરણનુ ચલણ ચાલી રહ્યું છે. 'યાસ' એક અરેબિયન શબ્દ છે જેનો અર્થ છે 'નિરાશા'. ઓમાન દેશે આ વાવાઝોડાનુ નામ આપ્યુ છે. ખરેખરમાં, આ વાવાઝોડુ ઓમાન બાજુથી આવ્યુ છે. આનાથી બંગાળ અને ઓડિશામાં ભારે વરસાદની આશંકા છે. 

કઇ રીતે થાય છે વાવાઝોડાનુ નામકરણ....
વાવાઝોડાઓના નામ નામકરણની શરૂઆત એટલાન્ટિક વિસ્તારમાં 1953માં થયેલી એક સંધી કરવામાં આવી હતી, જ્યારે હિન્દ મહાસાગર વિસ્તારમાં આ વ્યવસ્થા વર્ષ 2004થી શરૂ થઇ. કોઇપણ સાયક્લૉનના નામકરણ માટે સભ્ય દેશ પોતાના તરફથી નામોની યાદી આપે છે. આ પછી તેનુ અલ્ફાબેટિકલ લિસ્ટિંગ કરવામાં આવે છે. તે ક્રમમાં સૂચવેલા નામ પર વાવાઝોડાઓના નામકરણ કરવામાં આવે છે. દરેક વખતે અલગ અલગ દેશોના ક્રમથી નંબર આવે છે, અને આ ક્રમમાં જે દેશે જે નામ આપ્યુ છે, વાવાઝોડાનુ નામ તે દેશ દ્વારા આપવામાં આવેલા નામ પર પાડવામાં આવે છે. 

WMO/સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક આયોગ એશિયા અને પ્રશાંત (WMO/ESCAP) પેનલ ઓન ટ્રૉપિકલ સાયક્લૉન (PTC)માં 13 દેશોના સભ્ય છે. હિન્દ મહાસાગર વિસ્તારમાં ભારતની પહેલ પર 8 દેશોના વાવાઝોડાનુ નામકરણ શરૂ કર્યુ. આ 8 દેશોમાં પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાંનમાર, ઓમાન અને થાઇલેન્ડ સામેલ હતુ. પછીના વર્ષ 2018માં આમાં યુએઇ, ઇરાન, કતર અને યમન વગેરે દેશો પણ જોડાઇ ગયા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget