શોધખોળ કરો

રાજનૈતિક રંગ બદલનાર જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપમાં શું મળી શકે છે? જાણો વિગતે

જો સિંધિયા ભાજપના ઉમેદવાર બને છે તો તેનું રાજ્યસભામાં પહોંચવાનું લગભગ નક્કી છે. ઉપરાંત સિંધિયાને મોદી કેબિનેટમાં પણ સ્થાન મળી શકે છે.

નવી દિલ્હીઃ એક સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલ જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજનૈતિક રંગ બદલાઈ ગયા છે. સિંધિયાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને હવે તે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. સિંધિયાના રાજીનામા બાદ 22 કોંગ્રેસ ધારાસબ્યોએ પણ રાજીનામું આપી દીધું છે. એક બાજુ કમલનાથ સરકાર પર જોખમ તોળાઈ રહ્યું છે તો બીજી બાજુ ભાજપ સરકાર બનાવવા માટે આગળ વધતી જોવા મળી રહી છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપનાર જ્યોતિરાદિત્ય સિંધિયાને અંતે ભાજપમાં જઈને મળશે શું? અહેવાલ અનુસાર જ્યોતિરાદિત્ય સિંધિયાને  ભાજપ રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરી શકે છે. જો સિંધિયા ભાજપના ઉમેદવાર બને છે તો તેનું રાજ્યસભામાં પહોંચવાનું લગભગ નક્કી છે. ઉપરાંત સિંધિયાને મોદી કેબિનેટમાં પણ સ્થાન મળી શકે છે. અહેવાલ છે કે, સિંધિયાને પકડ જોતા તેને સંગઠનમાં પણ કોઈ જવાબદારી આપવામાં આવી શકે છે. સૂત્રો અનુસાર સિંધિયા 12 માર્ચના રોજ પોતાના સમર્થકો અને કોંગ્રેસના અનેક ધારાસભ્યોની સાથે  ભાજપમાં જોડાઈ શકે છે. સૂત્રોએ એ પણ કહ્યું કે, ભાજપમાં જોડાતા પહેલા સિંધિયા ગ્વાલિયરમાં પોતાના સમર્થકોને સંબોધિત કરી શકે છે. એક્સપર્ટ અનુસાર અત્યાર સુધીમાં કોંગ્રેસ પાર્ટીમાં પોતાની એક અલગ જ ઓળખ ધરાવનાર જ્યોતિરાદિત્ય બીજેપીમાં પોતાની ઓળખ ગુમાવી શકે છે. તેમને યશોધરા રાજે સિંધિયા તરફથી બીજેપીના કેન્દ્રિય નેતૃત્વની વાત માનવી પડશે. જ્યોતિરાદિત્યના ગ્વાલિયર ક્ષેત્રના 18 ધારાસભ્ય છે અને આ દરેક ધારાસભ્ય બીજેપી વિરુદ્ધ ચૂંટણી લડીને જીત્યા છે. હવે જ્યારે આગામી ચૂંટણીમાં બીજેપીને આ સિંધિયા સમર્થક ધારાસભ્યોને ટિકિટ આપવી પડશે. જે બિલકુલ સરળ નથી. એવું કહેવામાં આવે છે કે કેન્દ્રિય નેતૃત્વના કહેવા પર ભલે મધ્યપ્રદેશ બીજેપી જ્યોતિરાદિત્યને સ્વીકાર કરી લે પરંતુ ભગવા પાર્ટીના નેતા મધ્યપ્રદેશમાં લાંબા સમય સુધી સિંધિયાને ચાલવા દેશે, તેમાં શંકા છે. નરેન્દ્ર તોમર, જયભાણસિંહ પવૈયા, અટલ બિહારી વાજપેયીના ભત્રીજા અનુપ મિશ્રા, બીડી શર્મા, અરવિંદ ભદૌરિયા, નરોત્તમ મિશ્રા આ દરેક ગ્વાલિયર ક્ષેત્રમાંથી જ બીજેપીના નેતા છે અને સિંધિયાના વિરોધી માનવામાં આવે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nautapa 2026: જો નૌતપા ન પડે તો શું થાય? કુદરતે કેમ બનાવ્યા છે ગરમીના આ 9 દિવસ
Nautapa 2026: જો નૌતપા ન પડે તો શું થાય? કુદરતે કેમ બનાવ્યા છે ગરમીના આ 9 દિવસ
SBIએ ગ્રાહકો માટે જાહેર કરી એડવાઇઝરી,, 2 દિવસની હડતાળ દરમિયાન કઇ સેવા રહેશે કાર્યરત
SBIએ ગ્રાહકો માટે જાહેર કરી એડવાઇઝરી,, 2 દિવસની હડતાળ દરમિયાન કઇ સેવા રહેશે કાર્યરત
Weather update:  હવામાન વિભાગની કાલે 20થી વધુ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 40-50kmph પવન ફૂંકાશે
Weather update:  હવામાન વિભાગની કાલે 20થી વધુ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 40-50kmph પવન ફૂંકાશે
Thailand New Visa Rules: થાઈલેન્ડ ફરવા જતા લોકોને મોટો ઝટકો! સરકારે 60 દિવસ વિઝા ફ્રી એન્ટ્રી કરી બંધ  
Thailand New Visa Rules: થાઈલેન્ડ ફરવા જતા લોકોને મોટો ઝટકો! સરકારે 60 દિવસ વિઝા ફ્રી એન્ટ્રી કરી બંધ  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ, પોલિટિશિયન અને પ્રોહિબિશન
Hun To Bolish : હું તો બોલીશ : ખેતીના દુશ્મન કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલને કોણ બોલ્યુ અપશબ્દ?
Ahmedabad FAKE PSI: અમદાવાદમાં AI ટેક્નોલોજીની મદદથી નકલી PSI બની યુવતીઓને ઠગનાર આરોપી ઝડપાયો
Mansukh Vasava: ગુજરાતમાં દારૂબંધીના દંભનો ભાજપના સાંસદે વધુ એક વખત કર્યો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં કમોસમી વરસાદની આફત! આજે 9 જિલ્લામાં પડશે માવઠું? હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં કમોસમી વરસાદની આફત! આજે 9 જિલ્લામાં પડશે માવઠું? હવામાન વિભાગની આગાહી
જામનગર: લાલપુરમાં બહુમતી છતાં AAP સત્તાથી દૂર, ભાજપના દિવ્યાબા બન્યા પ્રમુખ, જાણો શું થયો ખેલ?
જામનગર: લાલપુરમાં બહુમતી છતાં AAP સત્તાથી દૂર, ભાજપના દિવ્યાબા બન્યા પ્રમુખ, જાણો શું થયો ખેલ?
ગુજરાત પંચાયત વિભાગનો મોટો નિર્ણય: 111 કર્મચારીઓની બદલી, જુઓ આખુ લિસ્ટ
ગુજરાત પંચાયત વિભાગનો મોટો નિર્ણય: 111 કર્મચારીઓની બદલી, જુઓ આખુ લિસ્ટ
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર 3.83 સુધી પહોંચશે તો કેટલો વધશે લઘુત્તમ પગાર? જાણો નવો આંકડો
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર 3.83 સુધી પહોંચશે તો કેટલો વધશે લઘુત્તમ પગાર? જાણો નવો આંકડો
Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના આ 7 જિલ્લામાં વરસાદનું એલર્ટ, તો આ જિલ્લામાં ભીષણ ગરમી રહેશે યથાવત
Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના આ 7 જિલ્લામાં વરસાદનું એલર્ટ, તો આ જિલ્લામાં ભીષણ ગરમી રહેશે યથાવત
Nautapa 2026: જો નૌતપા ન પડે તો શું થાય? કુદરતે કેમ બનાવ્યા છે ગરમીના આ 9 દિવસ
Nautapa 2026: જો નૌતપા ન પડે તો શું થાય? કુદરતે કેમ બનાવ્યા છે ગરમીના આ 9 દિવસ
છોટાઉદેપુર તાલુકા પંચાયતની પ્રમુખની ચૂંટણીમાં હાઈવોલ્ટેજ ડ્રામા, 3 બુકાનીધારી ચૂંટાયેલા સભ્યોને ઉઠાવી ગયાનો AAPનો દાવો
છોટાઉદેપુર તાલુકા પંચાયતની પ્રમુખની ચૂંટણીમાં હાઈવોલ્ટેજ ડ્રામા, 3 બુકાનીધારી ચૂંટાયેલા સભ્યોને ઉઠાવી ગયાનો AAPનો દાવો
પેટ્રોલ ₹6 અને ડીઝલ ₹6.80 સસ્તું થયું, અહીંની સરકારે લોકોને આપી મોટી રાહત
પેટ્રોલ ₹6 અને ડીઝલ ₹6.80 સસ્તું થયું, અહીંની સરકારે લોકોને આપી મોટી રાહત
Embed widget