શોધખોળ કરો

Chhattisgarh: છત્તીસગઢમાં વીજળી પડવાના કારણે 4 બાળકો સહિત 8 લોકોના મોત

છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના જોરાતરાઈ ગામમાં વીજળી પડવાથી ચાર બાળકો સહિત આઠ લોકોના મોત થયા છે.

છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના જોરાતરાઈ ગામમાં વીજળી પડવાથી ચાર બાળકો સહિત આઠ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ તમામ લોકો પાનની દુકાન પાસેના કમ્પાઉન્ડમાં રોકાયા હતા. આ દરમિયાન જોરદાર કડાકા સાથે વીજળી પડી અને ત્યાં હાજર 4 બાળકો અને અન્ય લોકો તેની ઝપેટમાં આવી ગયા. જેના કારણે તેમના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

માહિતી મળ્યા બાદ કલેક્ટર, એસપી અને જિલ્લા શિક્ષણાધિકારી પણ ઘટનાસ્થળે રવાના થયા હતા. આ ઘટનામાં એક વ્યક્તિ દાઝી ગયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. માહિતી મળતાં જ આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.  

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વીજળી પડવાથી 8 લોકોના મોત થયા છે. કેટલાક શાળાના બાળકો પણ તેનાથી પ્રભાવિત થયા અને તેમણે જીવ પણ ગુમાવ્યો છે. એક વ્યક્તિ ઘાયલ છે. હાલ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 

રવિવારે જાંજગીર ચાંપામાં વિજળી પડી હતી

ગયા રવિવારે જાંજગીર ચાંપાના સુકાલી ગામમાં પિકનિક માટે ગયેલા 11 વર્ષના બાળક પર વીજળી પડી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. બાળક તેના મિત્રો સાથે ગામ નજીક પિકનિક માટે ગયો હતો. આ ઘટનામાં અન્ય 8 લોકો ઘાયલ પણ થયા હતા. મળતી માહિતી મુજબ, રવિવારે બપોરે 3 વાગ્યાની આસપાસ ગામના તળાવ પાસે 22 યુવાનો અને બાળકો પિકનિક કરી રહ્યા હતા. આ દરમિયાન ભારે વરસાદની સાથે વીજળીના ચમકારા શરૂ થયા હતા. આનાથી બચવા બધા તળાવ પાસે આંબાના ઝાડ નીચે ઊભા રહ્યા. આ દરમિયાન આંબાના ઝાડ પર જ વીજળી પડી હતી. આ ઘટનામાં 7 યુવકો અને 2 બાળકો પણ ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ચંદ્રહાસ દરવેશ નામનો બાળક વીજળી પડતાં ખરાબ રીતે દાઝી ગયો હતો. જેમને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વૈશ્વિક શાંતિ માટે સંસ્થાઓમાં સુધારો જરૂરી', UN થી વિશ્વને PM મોદીનો સંદેશ
'વૈશ્વિક શાંતિ માટે સંસ્થાઓમાં સુધારો જરૂરી', UN થી વિશ્વને PM મોદીનો સંદેશ
આગામી ત્રણ દિવસ ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આગામી ત્રણ દિવસ ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓમાં રોડ રસ્તા માટે મુખ્યમંત્રીએ 2,55,00,00,000 રૂપિયા મંજૂર કર્યા
રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓમાં રોડ રસ્તા માટે મુખ્યમંત્રીએ 2,55,00,00,000 રૂપિયા મંજૂર કર્યા
સ્માર્ટફોન અંગે સંશોધનમાં મોટો ખુલાસો, અડધા કલાકના ઉપયોગથી પણ આ મોટી બીમારીનું જોખમ
સ્માર્ટફોન અંગે સંશોધનમાં મોટો ખુલાસો, અડધા કલાકના ઉપયોગથી પણ આ મોટી બીમારીનું જોખમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ |  આરોગ્ય વિભાગનું ઑપરેશન જરૂરીHun To Bolish | હું તો બોલીશ |  નેતાગીરીનો નશોBotad News | ખેડૂતો ખાતર ખરીદતા સાચવજો! બોટાદમાં ખાતરની બેગમાંથી નીકળી રેતી, જુઓ VIDEODakor News | ડાકોરના ઠાસરાના બોરડી ગામના રસ્તાઓ અત્યંત બિસમાર થતા સ્થાનિકોને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વૈશ્વિક શાંતિ માટે સંસ્થાઓમાં સુધારો જરૂરી', UN થી વિશ્વને PM મોદીનો સંદેશ
'વૈશ્વિક શાંતિ માટે સંસ્થાઓમાં સુધારો જરૂરી', UN થી વિશ્વને PM મોદીનો સંદેશ
આગામી ત્રણ દિવસ ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આગામી ત્રણ દિવસ ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓમાં રોડ રસ્તા માટે મુખ્યમંત્રીએ 2,55,00,00,000 રૂપિયા મંજૂર કર્યા
રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓમાં રોડ રસ્તા માટે મુખ્યમંત્રીએ 2,55,00,00,000 રૂપિયા મંજૂર કર્યા
સ્માર્ટફોન અંગે સંશોધનમાં મોટો ખુલાસો, અડધા કલાકના ઉપયોગથી પણ આ મોટી બીમારીનું જોખમ
સ્માર્ટફોન અંગે સંશોધનમાં મોટો ખુલાસો, અડધા કલાકના ઉપયોગથી પણ આ મોટી બીમારીનું જોખમ
'તારી બહેનને પ્રેમ કરું છું... ' વિરોધ કરવા પર 10માં ધોરણનાં વિદ્યાર્થીને માર મારી મોતને ઘાટ ઉતારી દીધો
'તારી બહેનને પ્રેમ કરું છું... ' વિરોધ કરવા પર 10માં ધોરણનાં વિદ્યાર્થીને માર મારી મોતને ઘાટ ઉતારી દીધો
હિઝબુલ્લાહ પર ઇઝરાયેલનો ખતરનાક હુમલો, લેબનોનમાં હાહાકાર, 182 લોકોના મોત, 700 થી વધુ ઘાયલ
હિઝબુલ્લાહ પર ઇઝરાયેલનો ખતરનાક હુમલો, લેબનોનમાં હાહાકાર, 182 લોકોના મોત, 700 થી વધુ ઘાયલ
Anura Kumara Dissanayake: શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિએ શપથ લેતા જ ભારત વિશે કહી આ વાત....
Anura Kumara Dissanayake: શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિએ શપથ લેતા જ ભારત વિશે કહી આ વાત....
સાવધાન! ભારતમાં મંકીપોક્સનો ખતરનાર વેરિઅન્ટ મળી આવ્યો, WHOએ પણ ‘ઇમરજન્સી’ જાહેર કરી છે
સાવધાન! ભારતમાં મંકીપોક્સનો ખતરનાર વેરિઅન્ટ મળી આવ્યો, WHOએ પણ ‘ઇમરજન્સી’ જાહેર કરી છે
Embed widget