શોધખોળ કરો

ભારતમાં લોકડાઉન 3 મે સુધી વધારવાની પીએમ મોદીની જાહેરાત, કેટલાક વિસ્તારોમાં 20 એપ્રિલ પછી શરતી છૂટછાટ

મોદીએ કહ્યું કે, જે વિસ્તારો કોરોનાવાયરસને નાથવામાં સફળ થશે તેમને 20 એપ્રિલ પછી કેટલીક છૂટછાટો આપી શકાશે. આ અંગેનું વિસ્તૃત જાહેરનામું આવતી કાલે 15 એપ્રિલે બહાર પાડવામાં આવશે.

LIVE

ભારતમાં લોકડાઉન 3 મે સુધી વધારવાની પીએમ મોદીની જાહેરાત, કેટલાક વિસ્તારોમાં 20 એપ્રિલ પછી શરતી છૂટછાટ

Background

નવી દિલ્હીઃ કોરોના વાયરસ વિરૂદ્ધ જંગને ધ્યાનમાં રાખતા લાગુ કરવામાં આવેલ 21 દિવસનું લોકડાઉન આજે પૂરું થઈ રહ્યું છે. લોકડાઉનના અંતિમ દિવસે આજે સવારે 10 કલાકે પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે. રાજ્યોની સાથે વ્યાપક ચર્ચા કર્યા બાદ લોકડાઉનને બે સપ્તાહ સુધી આગળ વધારવા પર સહમતિ બનતી જોવા મળી હતી. કહેવાય છે કે, પીએમ મોદી દેશને સંબોધનમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારવાની જાહેરાત કરી શકે છે. કોરોના સંકટ દરમિયાન પીએમ મોદીનં દેશના નામે આ ત્રીજું સંબોધન હશે.

10:36 AM (IST)  •  14 Apr 2020

પૂરી નિષ્ઠા સાથે 3 મે સુધી લોકડાઉનના નિયમોનું પાલન કરો જ્યાં છો ત્યાં જ રહો, સુરક્ષિત રહો. વયં રાષ્ટ્રે જાગૃયામ એટલે કે આપણે બધા રાષ્ટ્રને જીવંત અને જાગૃત બનાવી રાખીએઃ પીએમ
10:35 AM (IST)  •  14 Apr 2020

છઠ્ઠી વાતઃ તમે તમારા વ્યવસાય, તમારા ઉદ્યોગમાં તમારી સાથે કામ કરનાર લોકો પ્રત્યે સંવેદના રાખો, કોઈને પણ નોકરીમાંથી ન કાઢોઃ પીએમ સાતમીવાતઃ દેશના કોરોના યોદ્ધાઓ, આપણા ડોક્ટર, નર્સીસ, સફાઈ સર્મચારી, પોલીસકર્મચારીનું સંપૂર્ણ સન્માન કરોઃ પીએમ
10:34 AM (IST)  •  14 Apr 2020

ચોથી વાતઃ કોરોના સંક્રમણનો ચેપ રોકવામાં મદ કરવા માટે આરોગ્ય સેતુ મોબાઈલ એપર ચોક્કસ ડાઉનલ કરો. બીજાને પણ એપ ડાઉનલોડ કરવા માટે પ્રેરિત કરોઃ પીએમ પાંચમી વાતઃ જેટલું બને એટલું ગરીબ પરિવારની સારસંભાળ રાખો, તેમના ભોજનની જરૂરીતો પૂરી કરોઃ પીએમ
10:33 AM (IST)  •  14 Apr 2020

બીજી વાતઃ લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગના લક્ષ્મણ રેખાનું સંપૂર્ણ રીતે પાલન કરો, ઘરમાં બનેલ ફેસકવર અથવા માસ્કનો ફરજિયાતપણે ઉપયોગ કરોઃ પીએમ ત્રીજી વાતઃ તમારી ઇન્યૂનિટી વધારવા માટે, આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ નિર્દેશોનું પાલન કરો, ગરમ પામી, ઉકાળો, તેનું નિરંતર સેવન કરોઃ પીએમ
10:32 AM (IST)  •  14 Apr 2020

પ્રથમ વાતઃ તમારા ઘરના વૃદ્ધોનું વિશેષ ધ્યાન રાખો. ખાસ કરીને એવી વ્યક્તિ જેને જૂની બીમારી છે, તેની ખાસ કાળજી રાખવાની જરૂર છે, તેમને કોરોનાથી બચાવીના રાખવાના છેઃ પીએમ
10:31 AM (IST)  •  14 Apr 2020

આપણે ધૈર્ય જાળવી રાખીશું, નિયમોનું પાલન કરીશું તો કોરોના જેવી મહામારીને હરાવી શકીશું. આ જ વિશ્વાસની સાથે અંતમાં હું આજે 7 વાતોમાં તમારો સાથ માગુ છુંઃ પીએમ
10:30 AM (IST)  •  14 Apr 2020

ભારતમાં આજે આપણે એક લાખથી વધારે બેડની વ્યવસ્થા કરી ચૂક્યા છીએ. 600થી વધારે એવી હોસ્પિટલ છે જ્યાં માત્ર કોવિડની સારવાર માટે કામ કરી રહ્યા છીએ. આ સુવિધાઓને ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે. આજે ભારતની પાસે ભરલે મર્યાદિત સંશાધનો હોય, પરંતુ મારા ભારતના યુવા વૈજ્ઞાનિકોને વિશેષ આગ્રહ છે કે વિશ્વ કલ્યાણ માટે માનવ કલ્યાણ માટે, આગળ આવે. કોરોનાની વેક્સીન બનાવવાનું બીડું ઉઠાવેઃ પીએમ
10:26 AM (IST)  •  14 Apr 2020

હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મોર્ચે પણ આપણે ઝડપથી આગળ વધી રહ્યા છીએ. જ્યાં જાન્યુઆરીમાં આપણી પાસે કોરોનાની તપાસ માટે માત્ર એક લેબ હતી, ત્યાં હવે 220થી વધારે લેબ્સમાં ટેસ્ટિંગનું કામ કરી રહી છેઃ પીએમ
10:25 AM (IST)  •  14 Apr 2020

હવે નવી ગાઈડલાઇન્સ બનાવતા સમયે પણ તેમના હિતોનું પૂરું ધ્યાન રાખવામાં આવશે. હાલમાં રવી પાકની કાપણીનું કામ ચાલુ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે મળીને પ્રયત્ન કરી રહી છે કે ખેડૂતોને ઓછામાં ઓછી મુશ્કેલી થાયઃ પીએમ
10:24 AM (IST)  •  14 Apr 2020

જે રોજ કમાય છે, રોજની કમાણીથી પોતાની જરૂરત પુરી કરે ચે તે મારો પરિવાર છે. મારી સર્વોચ્ચ પ્રાથમિકતા તેમના જીવનમાં મુશ્કેલી ઓછી કરવાનું છેઃ પીએમ
Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
PM Modi:  દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
PM Modi: દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Medanma Madamji । વિકાસની દોડમાં મહિલાઓ આગળ વધી રહી છે પણ શું હજુ પણ ઘરની જવાબદારી ઓછી થઇ ?Medanma Madamji । પ્રચારના મેદાનમાં ઉતર્યા દર્શનાબેન દેશમુખ, જુઓ કેવી છે કામગીરી ?Rajkot News । રાજકોટમા ગરમીને લઇ કેવી છે લોકોની હાલત ?, જુઓ અહેવાલGujarat News । રાજ્યમાં હજુ પણ ગરમી વધવાની આગાહી, જુઓ સમગ્ર વિગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
PM Modi:  દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
PM Modi: દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
IPL 2024: સતત બે હાર બાદ મુંબઈ માટે આવ્યા ખરાબ સમાચાર, સૂર્યકુમાર હજુ ટીમ સાથે નહીં જોડાય
IPL 2024: સતત બે હાર બાદ મુંબઈ માટે આવ્યા ખરાબ સમાચાર, સૂર્યકુમાર હજુ ટીમ સાથે નહીં જોડાય
Arvind Kejriwal Arrest:  અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
Embed widget