શોધખોળ કરો

Lok Sabha Elections 2024: ચૂંટણી પંચે વધાર્યું સસ્પેન્સ! પરિણામ પહેલા કરી શકે છે મોટી જાહેરાત, આજે કરશે પ્રેસ કોન્ફરન્સ?

Lok Sabha Elections 2024 News: ચૂંટણી પંચની આ પ્રેસ કોન્ફરન્સ સોમવારે (3 જૂન) બપોરે 12:30 વાગ્યાથી દિલ્હીમાં યોજાશે. આ પહેલીવાર બનશે જ્યારે પંચ મતગણતરી પહેલા આ પ્રકારનું આયોજન કરી રહ્યું છે.

Election Commission Press Conference: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024)ની મત ગણતરી પહેલા ચૂંટણી પંચ (Election Commission) આજે એટલે કે સોમવારે (3 જૂન 2024) એક પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન દિલ્હીમાં બપોરે 12.30 વાગ્યાથી કરવામાં આવશે. આ અંગે મીડિયાને આમંત્રણ પણ મોકલવામાં આવ્યું છે.

ચૂંટણી પંચ (Election Commission) દ્વારા મીડિયાને આપવામાં આવેલા આ આમંત્રણમાં લખ્યું છે કે, "2024ની સામાન્ય ચૂંટણીઓ પર ભારતીય ચૂંટણી પંચ (Election Commission)ની પ્રેસ કોન્ફરન્સ." દેશના ચૂંટણી ઈતિહાસમાં સંભવતઃ આ પ્રથમ વખત બનશે કે ચૂંટણી પંચે ચૂંટણીના સમાપન સમયે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હોય.

જયરામ રમેશ (Jayram Ramesh) પાસેથી પોસ્ટ પર વિગતો માંગી

અગાઉ રવિવારે, ચૂંટણી પંચે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશ (Jayram Ramesh) પાસેથી તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ દ્વારા તેમના જાહેર નિવેદન માટે તથ્યપૂર્ણ માહિતી અને વિગતો માંગી હતી જેમાં આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મતોની નિર્ધારિત ગણતરી (4  જૂન) પહેલા 150 જિલ્લા મેજિસ્ટ્રેટને કોલ કરવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે આગળની જરૂરી કાર્યવાહી માટે જયરામ રમેશ (Jayram Ramesh) પાસેથી 2 જૂન, 2024ની સાંજ સુધીમાં જવાબ માંગ્યો છે. લોકસભા ચૂંટણી માટે સાત તબક્કાની મતદાન પ્રક્રિયા શનિવારે (1 જૂન 2024) ના રોજ સમાપ્ત થઈ.

મતદાનના છેલ્લા તબક્કાના અંત પછીના મોટાભાગના એક્ઝિટ પોલ્સે આગાહી કરી છે કે સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળની એનડીએ આ ચૂંટણીમાં તેના 2019 ના રેકોર્ડ કરતાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે. 2019માં એનડીએ ગઠબંધનને 352 બેઠકો મળી હતી. બે એક્ઝિટ પોલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપ આ વખતે 2019ની લોકસભા ચૂંટણીમાં જીતેલી 303 બેઠકો કરતાં વધુ બેઠકો જીતી શકે છે. જો 4 જૂનના રોજના પરિણામો એક્ઝિટ પોલ મુજબ આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાહરલાલ નેહરુ પછી સતત ત્રણ ટર્મ સુધી વડાપ્રધાન બનેલા પ્રથમ વડાપ્રધાન બનશે.

લોકસભા ચૂંટણી માટે મતદાન 19 એપ્રિલથી 1 જૂન સુધી 7 તબક્કામાં યોજાયું હતું. સામાન્ય ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.  અગાઉ એક્ઝિટ પોલ જાહેર થઈ રહ્યા છે.

એબીપી ન્યૂઝ-સીવોટર એક્ઝિટ પોલમાં, એનડીએને 353-383 બેઠકો, ઇન્ડિયા ગઠબંધનને 152-182 બેઠકો અને અન્યને 4-12 બેઠકો મળવાની સંભાવના છે.              

ટોપ સ્ટોરી

Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
Vande Bharat News: 800 વંદે ભારત ટ્રેનો પાટા પર દોડશે, જાણો સરકારનો માસ્ટરપ્લાન
Vande Bharat News: 800 વંદે ભારત ટ્રેનો પાટા પર દોડશે, જાણો સરકારનો માસ્ટરપ્લાન
Gen Z પ્રોટેસ્ટ દરમિયાન વાયરલ થયેલી આ ગર્લ રિયા અહીર સામેનો કેસ આ કારણે ખેંચાશે પરત
Gen Z પ્રોટેસ્ટ દરમિયાન વાયરલ થયેલી આ ગર્લ રિયા અહીર સામેનો કેસ આ કારણે ખેંચાશે પરત

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget