શોધખોળ કરો

MCD સુધારા બિલ 2022: દિલ્હીના ત્રણ કોર્પોરેશનને મર્જ કરવા માટેનું બિલ લોકસભામાં પાસ

અમિત શાહે લોકસભામાં એમ પણ કહ્યું હતું કે 10 વર્ષ પહેલા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને ત્રણ કોર્પોરેશનમાં વિભાજીત કરવા પાછળની તત્કાલીન કોંગ્રેસ સરકારનો ઈરાદો હજુ સ્પષ્ટ નથી

MCD Amendment Bill: દિલ્હીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનોને એક કરવા માટેનું બિલ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (સુધારા) બિલ, 2022, લોકસભામાં પાસ કરવામાં આવ્યું છે.  અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી સરકાર પર રાજધાનીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનો સાથે સાવકો વ્યવહાર કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે ત્રણેય કોર્પોરેશનોની નીતિઓ અને સંસાધનોમાં વિસંગતતાઓને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર તેમના એકીકરણ માટે એક બિલ લાવી છે.

અમિત શાહે લોકસભામાં એમ પણ કહ્યું હતું કે 10 વર્ષ પહેલા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને ત્રણ કોર્પોરેશનમાં વિભાજીત કરવા પાછળની તત્કાલીન કોંગ્રેસ સરકારનો ઈરાદો હજુ સ્પષ્ટ નથી. તેમણે કહ્યું કે દિલ્હી રાષ્ટ્રીય રાજધાની છે ત્યાં રાષ્ટ્રપતિ ભવન છે, સંસદ છે, ત્યાં ઘણા દૂતાવાસ છે અને તેથી ઘણી બેઠકો પણ યોજાય છે અને ઘણા રાજ્યોના વડાઓ પણ રાજધાનીની મુલાકાત લે છે. અમિત શાહે કહ્યું કે આને ધ્યાનમાં રાખીને ત્રણેય કોર્પોરેશનોએ સિવિલ સર્વિસની જવાબદારી યોગ્ય રીતે નિભાવવી જોઈએ.

અગાઉ, સરકારે શુક્રવારે લોકસભામાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (સુધારા) બિલ, 2022 રજૂ કર્યું હતું. ચર્ચા દરમિયાન કોંગ્રેસના મનીષ તિવારીએ કહ્યું કે 1991માં દિલ્હીમાં વિધાનસભાની રચના કરીને તેમને વિધાયકની સત્તા આપવામાં આવી હતી, પરંતુ કેન્દ્ર સરકાર ફરીથી દિલ્હીમાં શાસન કરવાની સત્તા પાછી લઈ રહી છે. તેમણે કહ્યું કે દિલ્હીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનને મર્જ કરવા માટે ગૃહમાં લાવવામાં આવેલ આ બિલ એ દિશામાં એક પગલું છે.

અમિત શાહે કહ્યું કે કલમ 239AA 3B મુજબ, સંસદને કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી અથવા તેના કોઈપણ ભાગને લગતી કોઈપણ બાબત પર કાયદો બનાવવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે અહીં અલગ રીતે વાત કરવામાં આવી છે. હું મહારાષ્ટ્રમાં આવું બિલ લાવી શકું નહીં, ગુજરાત કે બંગાળમાં લાવી શકું નહીં, કેન્દ્ર સરકાર પણ લાવી ન શકે. જો તમને રાજ્ય અને સંઘ રાજ્ય વચ્ચેનો તફાવત ખબર નથી તો બંધારણને ધ્યાનથી વાંચવું જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget