શોધખોળ કરો

Lucknow Fire: લખનૌના કોચિંગ સેન્ટરમાં ભયંકર આગ, અત્યાર સુધીમાં 15 વિદ્યાર્થીઓના મોત

સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે ઇમારતમાંથી અચાનક ધુમાડો નીકળ્યો. તેમણે તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી.

સોમવારે રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારના પુરનિયામાં એક એનિમેશન સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગ્યા બાદ ઇમારતમાંથી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. જેના કારણે અંદર હાજર વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ઘણા વિદ્યાર્થીઓએ પોતાનો જીવ બચાવવા માટે ઊંચાઈ પરથી કૂદકો માર્યો હતો અને તેના કારણે ઘાયલ થયા હતા. ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકના નિવેદન મુજબ, અકસ્માતમાં 14 વિદ્યાર્થીઓના મોત થયા છે, પરંતુ કેજીએમયુએ 13 લોકોના મોતની પુષ્ટિ કરી છે. ડીજીપી રાજીવ કૃષ્ણ અને મુખ્ય સચિવ સંજય પ્રસાદ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે.

લખનૌમાં આગની ઘટના અંગે KGMU લખનૌના ટ્રોમા સેન્ટરના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. અમિયા અગ્રવાલે જણાવ્યું હતું કે 21-22 બાળકોને ત્યાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી પાંચ ઘાયલ થયા હતા અને તેમને દાખલ કરવામાં આવ્યા છે. કૂદકો મારનારા બે બાળકોને પીઠમાં ઈજા થઈ હતી; તેમનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું અને તેમની સારવાર ચાલી રહી છે. 15  બાળકોને મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા અને તેમને પોસ્ટમોર્ટમ માટે શબઘરમાં મોકલવામાં આવશે. પાંચને પહેલાથી જ મોકલી દેવામાં આવ્યા છે, અને બાકીના 10ને મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે.

પ્રત્યક્ષદર્શી અમને  જણાવ્યું હતું કે અહીં એક લાઇબ્રેરી અથવા કમ્પ્યુટર કોર્સ ઇન્સ્ટિટ્યૂટ હતી. જ્યારે અમે પહોંચ્યા ત્યારે અમે ઇમારતમાંથી ધુમાડો નીકળતો જોયો. અમે 5-6 લોકોને બચાવ્યા. આગ લાગ્યા પછી એક વ્યક્તિ ઇમારતમાંથી કૂદી પડ્યો અને ગંભીર રીતે ઘાયલ થયો. કેટલાક લોકો હજુ પણ અંદર ફસાયેલા છે.

આગ લાગ્યા પછી નજીકના રહેવાસીઓએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી

સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે ઇમારતમાંથી અચાનક ધુમાડો નીકળ્યો. તેમણે તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. આગ ઝડપથી વધી ગઈ અને સમગ્ર સંકુલને પોતાની ઝપેટમાં લઈ લીધું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આગ લાગી હતી જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. આગનું કારણ હાલમાં જાણી શકાયું નથી. 

પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી મોદીએ લખનૌ આગ પર શોક વ્યક્ત કર્યો હતો.  તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે મૃતકોના પરિવારો માટે વળતરની પણ જાહેરાત કરી. પીએમ મોદીએ મૃતકોના પરિવારજનો માટે પ્રત્યેકને 2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી. આ દરમિયાન, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમના તમામ પ્રવાસ રદ કરીને લખનૌ પરત ફર્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
લગ્ન પછી કે અપરિણીત લોકો પોતાનું અલગ રેશનકાર્ડ ક્યારે બનાવી શકે? જાણો તમામ નિયમો
લગ્ન પછી કે અપરિણીત લોકો પોતાનું અલગ રેશનકાર્ડ ક્યારે બનાવી શકે? જાણો તમામ નિયમો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
Embed widget