શોધખોળ કરો

Lucknow Fire: લખનૌના કોચિંગ સેન્ટરમાં ભયંકર આગ, અત્યાર સુધીમાં 15 વિદ્યાર્થીઓના મોત

સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે ઇમારતમાંથી અચાનક ધુમાડો નીકળ્યો. તેમણે તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી.

સોમવારે રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારના પુરનિયામાં એક એનિમેશન સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગ્યા બાદ ઇમારતમાંથી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. જેના કારણે અંદર હાજર વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ઘણા વિદ્યાર્થીઓએ પોતાનો જીવ બચાવવા માટે ઊંચાઈ પરથી કૂદકો માર્યો હતો અને તેના કારણે ઘાયલ થયા હતા. ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકના નિવેદન મુજબ, અકસ્માતમાં 14 વિદ્યાર્થીઓના મોત થયા છે, પરંતુ કેજીએમયુએ 13 લોકોના મોતની પુષ્ટિ કરી છે. ડીજીપી રાજીવ કૃષ્ણ અને મુખ્ય સચિવ સંજય પ્રસાદ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે.

લખનૌમાં આગની ઘટના અંગે KGMU લખનૌના ટ્રોમા સેન્ટરના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. અમિયા અગ્રવાલે જણાવ્યું હતું કે 21-22 બાળકોને ત્યાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી પાંચ ઘાયલ થયા હતા અને તેમને દાખલ કરવામાં આવ્યા છે. કૂદકો મારનારા બે બાળકોને પીઠમાં ઈજા થઈ હતી; તેમનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું અને તેમની સારવાર ચાલી રહી છે. 15  બાળકોને મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા અને તેમને પોસ્ટમોર્ટમ માટે શબઘરમાં મોકલવામાં આવશે. પાંચને પહેલાથી જ મોકલી દેવામાં આવ્યા છે, અને બાકીના 10ને મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે.

પ્રત્યક્ષદર્શી અમને  જણાવ્યું હતું કે અહીં એક લાઇબ્રેરી અથવા કમ્પ્યુટર કોર્સ ઇન્સ્ટિટ્યૂટ હતી. જ્યારે અમે પહોંચ્યા ત્યારે અમે ઇમારતમાંથી ધુમાડો નીકળતો જોયો. અમે 5-6 લોકોને બચાવ્યા. આગ લાગ્યા પછી એક વ્યક્તિ ઇમારતમાંથી કૂદી પડ્યો અને ગંભીર રીતે ઘાયલ થયો. કેટલાક લોકો હજુ પણ અંદર ફસાયેલા છે.

આગ લાગ્યા પછી નજીકના રહેવાસીઓએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી

સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે ઇમારતમાંથી અચાનક ધુમાડો નીકળ્યો. તેમણે તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. આગ ઝડપથી વધી ગઈ અને સમગ્ર સંકુલને પોતાની ઝપેટમાં લઈ લીધું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આગ લાગી હતી જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. આગનું કારણ હાલમાં જાણી શકાયું નથી. 

પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી મોદીએ લખનૌ આગ પર શોક વ્યક્ત કર્યો હતો.  તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે મૃતકોના પરિવારો માટે વળતરની પણ જાહેરાત કરી. પીએમ મોદીએ મૃતકોના પરિવારજનો માટે પ્રત્યેકને 2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી. આ દરમિયાન, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમના તમામ પ્રવાસ રદ કરીને લખનૌ પરત ફર્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

‘જો ભાજપ ફરીથી સત્તામાં આવશે તો....’, રામ મંદિરના દાનની ચોરીને લઈ અખિલેશ યાદવે બીજેપી પર સાધ્યું નિશાન
‘જો ભાજપ ફરીથી સત્તામાં આવશે તો....’, રામ મંદિરના દાનની ચોરીને લઈ અખિલેશ યાદવે બીજેપી પર સાધ્યું નિશાન
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Tatkal Passport: હવે માત્ર ૩ જ દિવસમાં ઘરે આવશે તમારો પાસપોર્ટ, જાણો ઓનલાઈન અરજી અને ફીની પૂરી વિગત
Tatkal Passport: હવે માત્ર ૩ જ દિવસમાં ઘરે આવશે તમારો પાસપોર્ટ, જાણો ઓનલાઈન અરજી અને ફીની પૂરી વિગત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : RMCનો 22 લાખનો વીડિયો, નાસ્તાનો ફોટો
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી કથળશે કોંગ્રેસ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીવનું જોખમ ?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યારે શરૂ થશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Amit Shah on Monsoon : ચોમાસાનો વરસાદ ખેંચાવાને લઇને અમિત શાહે વ્યક્ત કરી ચિંતા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
Embed widget