શોધખોળ કરો

Lucknow Fire: લખનૌના કોચિંગ સેન્ટરમાં ભયંકર આગ, અત્યાર સુધીમાં 15 વિદ્યાર્થીઓના મોત

સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે ઇમારતમાંથી અચાનક ધુમાડો નીકળ્યો. તેમણે તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી.

સોમવારે રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારના પુરનિયામાં એક એનિમેશન સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગ્યા બાદ ઇમારતમાંથી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. જેના કારણે અંદર હાજર વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ઘણા વિદ્યાર્થીઓએ પોતાનો જીવ બચાવવા માટે ઊંચાઈ પરથી કૂદકો માર્યો હતો અને તેના કારણે ઘાયલ થયા હતા. ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકના નિવેદન મુજબ, અકસ્માતમાં 14 વિદ્યાર્થીઓના મોત થયા છે, પરંતુ કેજીએમયુએ 13 લોકોના મોતની પુષ્ટિ કરી છે. ડીજીપી રાજીવ કૃષ્ણ અને મુખ્ય સચિવ સંજય પ્રસાદ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે.

લખનૌમાં આગની ઘટના અંગે KGMU લખનૌના ટ્રોમા સેન્ટરના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. અમિયા અગ્રવાલે જણાવ્યું હતું કે 21-22 બાળકોને ત્યાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી પાંચ ઘાયલ થયા હતા અને તેમને દાખલ કરવામાં આવ્યા છે. કૂદકો મારનારા બે બાળકોને પીઠમાં ઈજા થઈ હતી; તેમનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું અને તેમની સારવાર ચાલી રહી છે. 15  બાળકોને મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા અને તેમને પોસ્ટમોર્ટમ માટે શબઘરમાં મોકલવામાં આવશે. પાંચને પહેલાથી જ મોકલી દેવામાં આવ્યા છે, અને બાકીના 10ને મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે.

પ્રત્યક્ષદર્શી અમને  જણાવ્યું હતું કે અહીં એક લાઇબ્રેરી અથવા કમ્પ્યુટર કોર્સ ઇન્સ્ટિટ્યૂટ હતી. જ્યારે અમે પહોંચ્યા ત્યારે અમે ઇમારતમાંથી ધુમાડો નીકળતો જોયો. અમે 5-6 લોકોને બચાવ્યા. આગ લાગ્યા પછી એક વ્યક્તિ ઇમારતમાંથી કૂદી પડ્યો અને ગંભીર રીતે ઘાયલ થયો. કેટલાક લોકો હજુ પણ અંદર ફસાયેલા છે.

આગ લાગ્યા પછી નજીકના રહેવાસીઓએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી

સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે ઇમારતમાંથી અચાનક ધુમાડો નીકળ્યો. તેમણે તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. આગ ઝડપથી વધી ગઈ અને સમગ્ર સંકુલને પોતાની ઝપેટમાં લઈ લીધું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આગ લાગી હતી જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. આગનું કારણ હાલમાં જાણી શકાયું નથી. 

પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી મોદીએ લખનૌ આગ પર શોક વ્યક્ત કર્યો હતો.  તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે મૃતકોના પરિવારો માટે વળતરની પણ જાહેરાત કરી. પીએમ મોદીએ મૃતકોના પરિવારજનો માટે પ્રત્યેકને 2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી. આ દરમિયાન, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમના તમામ પ્રવાસ રદ કરીને લખનૌ પરત ફર્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
Advertisement

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget