શોધખોળ કરો

અયોધ્યા: આજે રામલલાના દર્શન કરશે ઉદ્ધવ ઠાકરે, કોરોના વાયરસના કારણે આરતીમાં ભાગ નહીં લે

ઉદ્ધવ ઠાકરે પહેલા સરયૂ નદી તટે યોજાતી આરતીમાં ભાગ લેવાના હતા પરંતુ કોરોના વાયરસના કારણે કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી મોટી જન સભા આયોજિત ન કરવાની અપીલ કરી હતી

નવી દિલ્હી: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે અયોધ્યામાં રામ લલાના દર્શન કરશે પરંતુ કોરોના વાયરસના કારણે સુરક્ષાના કારણોસર સરયૂ નદી તટે યોજાતી આરતીમાં ભાગ નહીં લે. મહારાષ્ટ્રમાં સરકાર બન્યાના 100 દિવસ બાદ આ તેમનો પ્રથમ પ્રવાસ છે. આ જાણકારી શિવસેના નેતા સંજય રાઉતે આપી છે. ઉદ્ધવ ઠાકરે પહેલા સરયૂ નદી તટે યોજાતી આરતીમાં ભાગ લેવાના હતા પરંતુ કોરોના વાયરસના કારણે કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી મોટી જન સભા આયોજિત ન કરવાની અપીલ કરી હતી. આ સાથે જ પ્રધાનમંત્રીની એડવાઈઝરી બાદ આરતી નહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉદ્ધવ ઠાકરેના આ પ્રવાસનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે તે ઘણા સ્વાગત કરી રહ્યા છે. રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નિત્ય ગોપાલ દાસએ ઉદ્ધવ ઠાકરેનું અયોધ્યામાં સ્વાગત કર્યું. પરંતુ હિંદુ મહાસભા અને કેટલાક સાધુ સંતોએ ઉદ્ધવ ઠાકરેનો અયોધ્યા નગરીમાં વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. હનુમાનગઢીના મહંત રાજૂ દાસના મુજબ મુખ્યમંત્રી એક શ્રદ્ધાળુ તરીકે અયોધ્યા આવે છે તો તેમનું સ્વાગત છે પરંતુ રામના નામે રાજકારણ થશે તો તેમનો વિરોધ થશે. જ્યારે વીએચપી પણ ઉદ્ધવ ઠાકરેના ભાજપ સાથેના ગઠબંધનને તોડવાના નિર્ણયનો વિરોધ કર્યો અને તેમના રામ મંદિરના પ્રવાસને રાજકારણ ગણાવ્યું છે. વીએચપીના પ્રવક્તા શરદ શર્માએ તો ત્યાં સુધી કહ્યું કે શિવસેનાનું રામ મંદિર નિર્માણના સંધર્ષમાં યોગદાન ખૂબ ઓછું છે. જ્યારે હિંદુ મહાસભાના કેટલાક લોકો મુખ્યમંત્રી ઉદ્ધ ઠાકરેને કાળા ઝંડાઓ દેખાડવાની યોજના બનાવી રહ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારામતીમાં અજિત પવારનું ચાર્ટર પ્લેન કેવી રીતે ક્રેશ થયું? AAIB ની તપાસમાં આ કારણો બહાર આવ્યા
બારામતીમાં અજિત પવારનું ચાર્ટર પ્લેન કેવી રીતે ક્રેશ થયું? AAIB ની તપાસમાં આ કારણો બહાર આવ્યા
Ideas of India Summit Day 2 Live:'મને બાળપણમાં રમવાની મનાઈ હતી : પેરાલિમ્પિયન પ્રવીણ કુમાર
Ideas of India Summit Day 2 Live:'મને બાળપણમાં રમવાની મનાઈ હતી : પેરાલિમ્પિયન પ્રવીણ કુમાર
રાજસ્થાન આ 3 મોટા શહેરના બદલશે નામ, માઉન્ટ આબુ સહિત આ ત્રણ શહેરનું ફરી નામકરણ
રાજસ્થાન આ 3 મોટા શહેરના બદલશે નામ, માઉન્ટ આબુ સહિત આ ત્રણ શહેરનું ફરી નામકરણ
Rajasthan: બાલોતરામાં ટ્રેલર સાથે પ્રાઈવેટ બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6 લોકોના મોત 
Rajasthan: બાલોતરામાં ટ્રેલર સાથે પ્રાઈવેટ બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6 લોકોના મોત 

વિડિઓઝ

Surat News: સુરતમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સીસીટીવીમાં કેદ
Iran-Israel Tensions: ઈરાન પર હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad news: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાંથી ઝડપાયું ગેરકાયદેસર કોલ સેન્ટર
Controversy Statement: કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : દિકરીઓના આરોગ્યનું સુરક્ષા ચક્ર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને એક સાથે 5 દેશો પર મિસાઈલ છોડી, મુસ્લિમ દેશોમાં….
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને એક સાથે 5 દેશો પર મિસાઈલ છોડી, મુસ્લિમ દેશોમાં….
બરોડા ડેરી ચૂંટણીનો ગરમાવો: સાવલી અને વાઘોડિયા બેઠકો પર જામ્યો જંગ, આરોપ પ્રત્યારોપ તેજ
બરોડા ડેરી ચૂંટણીનો ગરમાવો: સાવલી અને વાઘોડિયા બેઠકો પર જામ્યો જંગ, આરોપ પ્રત્યારોપ તેજ
માર્ચ 2026 બેંક રજાઓ: હોળી પર 3 કે 4 માર્ચ ક્યારે રહેશે રજા? જુઓ RBI ની સંપૂર્ણ યાદી
માર્ચ 2026 બેંક રજાઓ: હોળી પર 3 કે 4 માર્ચ ક્યારે રહેશે રજા? જુઓ RBI ની સંપૂર્ણ યાદી
ઈઝરાયલ, અમેરિકાનો ઈરાન પર હુમલો, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેર,તેલ અવીવ-દિલ્હી ફ્લાઇટ રદ
ઈઝરાયલ, અમેરિકાનો ઈરાન પર હુમલો, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેર,તેલ અવીવ-દિલ્હી ફ્લાઇટ રદ
Israel attack on Iran: ઇઝરાયલનો ઇરાન પર મોટો હુમલો, અનેક શહેરોમાં થયા વિસ્ફોટ
Israel attack on Iran: ઇઝરાયલનો ઇરાન પર મોટો હુમલો, અનેક શહેરોમાં થયા વિસ્ફોટ
Controversy Statement :કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ, સાંભળો શું કહ્યું?
Controversy Statement :કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ, સાંભળો શું કહ્યું?
Embed widget