શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે NCPના એક MLA ગુમ થયાની થઈ ફરિયાદ

શરદ પવારના ભત્રીજા અને એનસીપી નેતા અજિત પવારે પાર્ટી સાથે બગાવત કરી કેટલાક ધારાસભ્ય સાથે ભાજપને સમર્થન આપી દેતા રાજકીય ઉથલપાથલ મચી જવા પામી છે.

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં શનિવારે ભાજપે અજિત પવારની મદદથી સત્તામાં વાપસી કરી છે. દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી તરીકે અને અજિત પવારે ઉપ મુખ્યમંત્રી પદના શપથ લીધાં હતા. જો કે, અજિત પવારે હજુ સુધી એ સ્પષ્ટ નથી કરી શક્યા કે તેમના સમર્થનમાં એનસીપીના કેટલા ધારાસભ્ય છે ? તેની વચ્ચે એનસીપીના એક ધારાસભ્ય ગુમ હોવાની ફરિયાદ કરાઈ છે. શાહપુરના એનસીપી ધારાસભ્ય દૌલત દરોડા શનિવારે સવારે મુંબઈ રાજભવન પહોંચ્યા બાદ ગુમ થઈ ગયા છે. એક અધિકારીએ જણાવ્યું કે દરોડા શુક્રવારે રાતે પોતાના પુત્ર સાથે પોતાના મત વિસ્તારમાં ગયા હતા અને મુંબઈ પહોંચ્યા બાદ ગાયબ થઈ ગયા છે. તેમણે કહ્યું કે પૂર્વ ધારાસભ્ય પાંડુરંગ બરોરાએ શાહપુર પોલીસ સ્ટેશમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. એનસીપીના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા નવાબ મલિકે શનિવારે સાંજે કહ્યું હતું કે પાર્ટીના માત્ર પાંચ ધારાસભ્ય સંપર્કમાં નથી. આજે સવારે 11થી 12 જેટલા ધારાસભ્યોએ અજિત પવાર સાથે રાજભવન ગયા હતા જેમાંથી સાત ધારાસભ્યોએ સાંજ સુધીમાં શરદ પવાર સાથે વફાદારી દર્શાવી છે. શરદ પવારના ભત્રીજા અને એનસીપી નેતા અજિત પવારે પાર્ટી સાથે બગાવત કરી કેટલાક ધારાસભ્ય સાથે ભાજપને સમર્થન આપી દેતા રાજકીય ઉથલપાથલ મચી જવા પામી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે, મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના મુખ્યમંત્રી બન્યા બાદ ભાજપ સરકાર સાથે કેટલા ધારાસભ્યો છે ? મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા સભ્યોમાં ભાજપ 105, શિવસેના 56, એનસીપી 54 અને કૉંગ્રેસના 44 ધારાસભ્ય છે. બહુમતનો આંકડો 145 છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
રામ મંદિર ટ્રસ્ટની બેઠક પહેલા અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસના પત્રથી ખળભળાટ, કોના તરફ ઈશારો?
રામ મંદિર ટ્રસ્ટની બેઠક પહેલા અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસના પત્રથી ખળભળાટ, કોના તરફ ઈશારો?
રામ મંદિર દાન ચોરી: પવન ખેડાએ કહ્યું- 'ધાર્મિક સ્થળો પર ચોરીની એક ખાસ પેટર્ન, BJP-RSS માટે ધર્મ માત્ર સત્તાનું સાધન'
રામ મંદિર દાન ચોરી: પવન ખેડાએ કહ્યું- 'ધાર્મિક સ્થળો પર ચોરીની એક ખાસ પેટર્ન, BJP-RSS માટે ધર્મ માત્ર સત્તાનું સાધન'

વિડિઓઝ

Ambalal Patel Heavy Rain Prediction : અમરેલીમાં હજુ તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદ, શાળા-કોલેજોમાં રજા જાહેર
Amreli NH Damage : અમરેલીમાં NHના થયા બે ભાગ, વાહન-વ્યવહાર ખોરવાયો
Gujarat Rain Data : ગુજરાતમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં 11 ઇંચ વરસાદ
Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
આગામી 48 કલાક 4 જિલ્લા માટે ભારે, અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, 50 km ની ઝડપે પવન ફૂંકાશે
આગામી 48 કલાક 4 જિલ્લા માટે ભારે, અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, 50 km ની ઝડપે પવન ફૂંકાશે
ગુજરાતમાં મેઘરાજાની શાનદાર બેટિંગ: રાજ્યમાં સિઝનનો 17.26% વરસાદ નોંધાયો, જાણો ક્યાં સૌથી વધુ પડ્યો
ગુજરાતમાં મેઘરાજાની શાનદાર બેટિંગ: રાજ્યમાં સિઝનનો 17.26% વરસાદ નોંધાયો, જાણો ક્યાં સૌથી વધુ પડ્યો
Valsad Rain: વલસાડ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, અંડરપાસ બંધ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Valsad Rain: વલસાડ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, અંડરપાસ બંધ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Rain: આગામી 2 કલાક આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર, હવામાન વિભાગનું નાઉકાસ્ટ
Gujarat Rain: આગામી 2 કલાક આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર, હવામાન વિભાગનું નાઉકાસ્ટ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
દ. ગુજરાતમાં ભારે વરસાદથી ટ્રેન સેવાને અસર, મુંબઈથી 13 ફ્લાઈટને સુરત કરાઈ ડાયવર્ટ
દ. ગુજરાતમાં ભારે વરસાદથી ટ્રેન સેવાને અસર, મુંબઈથી 13 ફ્લાઈટને સુરત કરાઈ ડાયવર્ટ
Embed widget