શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

Maharashtra Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે પર મોટો હુમલો કર્યો છે. તેમણે ઉદ્ધવ ઠાકરેને ગદ્દાર ગણાવ્યા છે.

Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની જોરદાર ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે બધાએ ઉદ્ધવ ઠાકરેના કારણે શિવસેના છોડી. જેઓ શિવસેના છોડીને ગયા તે ગદ્દાર નથી, અસલી ગદ્દાર ઉદ્ધવ ઠાકરે છે. મહારાષ્ટ્રની આજની રાજકીય સ્થિતિ માટે ઉદ્ધવ ઠાકરે જવાબદાર છે. આ પહેલા પણ રાજ ઠાકરે ઘણા અવસરોએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધી ચૂક્યા છે. જ્યારે શિવસેના યુબીટી તરફથી રાજ ઠાકરેને નિશાન બનાવવામાં આવ્યા છે.

થોડા દિવસો પહેલા જ શિવસેના યુબીટી સાંસદ સંજય રાઉતે કહ્યું હતું, "રાજ ઠાકરેએ એવું કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસના આગામી મુખ્યમંત્રી બનવા સાથે મહાયુતિ સરકાર સત્તામાં પાછી ફરશે? શું ઈડી, સીબીઆઈ જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓનું કોઈ દબાણ છે?"

સંજય રાઉતે મહાયુતિની વાપસી અંગે રાજ ઠાકરેના વિશ્વાસની મજાક ઉડાવતા ભવિષ્યવાણી કરી કે ભાજપ 50 બેઠકો પણ મેળવવામાં નિષ્ફળ જઈ શકે છે, જ્યારે એમએનએસને 150 બેઠકો મળી શકે છે. તેમણે કહ્યું કે જો ભાજપ નવેમ્બર પછી નવી સરકાર બનાવવા માંગે છે અથવા તેનો ભાગ બનવા માંગે છે, તો તેણે તેની વ્યૂહરચના પર પુનર્વિચાર કરવો પડશે.

રાઉતે મનસે અને ભાજપ બંને પર કટાક્ષ કરતા કહ્યું, "તો આવા કિસ્સામાં રાજ ઠાકરે મુખ્યમંત્રી બનવા જોઈએ. અમે છેલ્લા 25 વર્ષોથી રાજ્યની રાજનીતિમાં આ મજાક જોઈ રહ્યા છીએ. આ હાસ્યાસ્પદ છે."

રાજ ઠાકરેની ટીકા કરતા, રાઉતે પૂછ્યું કે મનસે પ્રમુખનો વિચાર કેવી રીતે બદલાયો છે, જ્યારે તેમણે પહેલા કહ્યું હતું કે ફડણવીસ કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની મદદ કરવી એ આ રાજ્યના લોકોનું અપમાન છે. તેમણે એટલે સુધી કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શાહને મહારાષ્ટ્રમાં પગ મૂકવાની મંજૂરી નહીં આપવી જોઈએ કારણ કે તેઓ મરાઠીઓના દુશ્મન છે.

મહારાષ્ટ્રમાં 'બટેંગે તો કટેંગે'ની રાજનીતિ જોર પકડી રહી છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આપવામાં આવેલો આ સ્લોગન હવે મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ લોકપ્રિય થઈ રહ્યો છે. ભાજપના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ સૂત્રને સમર્થન આપ્યું છે, જેના પર હવે શિવસેના યુબીટી ચીફ ઉદ્ધવ ઠાકરેએ વળતો પ્રહાર કર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જો તમે મહારાષ્ટ્રમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરશો તો અમે ચોક્કસ ભાગલા પાડીશું. હવે બીજેપી નેતા કિરીટ સૌમૈયાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચોઃ

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ, બન્યું દેશનું પ્રથમ રાજ્ય, જાણો CM ધામીએ શું કહ્યું ? 
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ, બન્યું દેશનું પ્રથમ રાજ્ય, જાણો CM ધામીએ શું કહ્યું ? 
Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પ્રયાગરાજ, સાધુ સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પ્રયાગરાજ, સાધુ સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Budget 2025 Expectations: ભારતીય આર્મીની વધશે તાકાત, બજેટ 2025માં સરકાર કરી શકે છે મોટી જાહેરાતો
Budget 2025 Expectations: ભારતીય આર્મીની વધશે તાકાત, બજેટ 2025માં સરકાર કરી શકે છે મોટી જાહેરાતો
સંદિગ્ધ બીમારીથી  હાહાકાર, એક દર્દીનું મોત અને 17 વેન્ટીલેટર પર, સંક્રમિતોની સંખ્યા 100ને પાર
સંદિગ્ધ બીમારીથી હાહાકાર, એક દર્દીનું મોત અને 17 વેન્ટીલેટર પર, સંક્રમિતોની સંખ્યા 100ને પાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahakumbh 2025 : અમિત શાહે મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકીMahakumbh 2025 : મહાકુંભ માટે અમદાવાદથી પ્રથમ વોલ્વો બસ રવાના, CM-સંઘવીએ કરાવ્યું પ્રસ્થાનSurendranagar Murder Case : પ્રેમિકાને મળવા ગયેલા યુવકની હત્યા, પોલીસે આરોપીઓને કર્યા રાઉન્ડઅપTapi Murder Case : પાણીમાં ડૂબાડી ખૂદ પિતાએ જ કરી નાંખી દોઢ વર્ષની દીકરીની હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ, બન્યું દેશનું પ્રથમ રાજ્ય, જાણો CM ધામીએ શું કહ્યું ? 
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ, બન્યું દેશનું પ્રથમ રાજ્ય, જાણો CM ધામીએ શું કહ્યું ? 
Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પ્રયાગરાજ, સાધુ સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પ્રયાગરાજ, સાધુ સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Budget 2025 Expectations: ભારતીય આર્મીની વધશે તાકાત, બજેટ 2025માં સરકાર કરી શકે છે મોટી જાહેરાતો
Budget 2025 Expectations: ભારતીય આર્મીની વધશે તાકાત, બજેટ 2025માં સરકાર કરી શકે છે મોટી જાહેરાતો
સંદિગ્ધ બીમારીથી  હાહાકાર, એક દર્દીનું મોત અને 17 વેન્ટીલેટર પર, સંક્રમિતોની સંખ્યા 100ને પાર
સંદિગ્ધ બીમારીથી હાહાકાર, એક દર્દીનું મોત અને 17 વેન્ટીલેટર પર, સંક્રમિતોની સંખ્યા 100ને પાર
Champions Trophy 2025: ટીમ ઇન્ડિયાને લાગી શકે છે ઝટકો, ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થઇ શકે છે જસપ્રીત બુમરાહ: રિપોર્ટ
Champions Trophy 2025: ટીમ ઇન્ડિયાને લાગી શકે છે ઝટકો, ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થઇ શકે છે જસપ્રીત બુમરાહ: રિપોર્ટ
Kheda: લગ્નના વરઘોડા વિરૂદ્ધ ફરિયાદ, રસ્તામાં બે વરઘોડા ભેગા થતાં ઉંચા અવાજે DJ વગાડવાની લગાવી હતી હરિફાઇ
Kheda: લગ્નના વરઘોડા વિરૂદ્ધ ફરિયાદ, રસ્તામાં બે વરઘોડા ભેગા થતાં ઉંચા અવાજે DJ વગાડવાની લગાવી હતી હરિફાઇ
Budget 2025 Expectations: PLI સ્કીમ, GSTમાં કાપ, બજેટ 2025 પાસે ઓટો સેક્ટરને છે આ ત્રણ આશાઓ
Budget 2025 Expectations: PLI સ્કીમ, GSTમાં કાપ, બજેટ 2025 પાસે ઓટો સેક્ટરને છે આ ત્રણ આશાઓ
ચલો કુંભ ચલે... ગુજરાતીઓને કુંભ જવા સરકાર દોડાવશે એસટી બસ, 8,100 રૂ.માં ત્રણ દિવસ અને ચાર રાત્રિનો પ્રવાસ
ચલો કુંભ ચલે... ગુજરાતીઓને કુંભ જવા સરકાર દોડાવશે એસટી બસ, 8,100 રૂ.માં ત્રણ દિવસ અને ચાર રાત્રિનો પ્રવાસ
Embed widget