શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

Maharashtra Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે પર મોટો હુમલો કર્યો છે. તેમણે ઉદ્ધવ ઠાકરેને ગદ્દાર ગણાવ્યા છે.

Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની જોરદાર ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે બધાએ ઉદ્ધવ ઠાકરેના કારણે શિવસેના છોડી. જેઓ શિવસેના છોડીને ગયા તે ગદ્દાર નથી, અસલી ગદ્દાર ઉદ્ધવ ઠાકરે છે. મહારાષ્ટ્રની આજની રાજકીય સ્થિતિ માટે ઉદ્ધવ ઠાકરે જવાબદાર છે. આ પહેલા પણ રાજ ઠાકરે ઘણા અવસરોએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધી ચૂક્યા છે. જ્યારે શિવસેના યુબીટી તરફથી રાજ ઠાકરેને નિશાન બનાવવામાં આવ્યા છે.

થોડા દિવસો પહેલા જ શિવસેના યુબીટી સાંસદ સંજય રાઉતે કહ્યું હતું, "રાજ ઠાકરેએ એવું કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસના આગામી મુખ્યમંત્રી બનવા સાથે મહાયુતિ સરકાર સત્તામાં પાછી ફરશે? શું ઈડી, સીબીઆઈ જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓનું કોઈ દબાણ છે?"

સંજય રાઉતે મહાયુતિની વાપસી અંગે રાજ ઠાકરેના વિશ્વાસની મજાક ઉડાવતા ભવિષ્યવાણી કરી કે ભાજપ 50 બેઠકો પણ મેળવવામાં નિષ્ફળ જઈ શકે છે, જ્યારે એમએનએસને 150 બેઠકો મળી શકે છે. તેમણે કહ્યું કે જો ભાજપ નવેમ્બર પછી નવી સરકાર બનાવવા માંગે છે અથવા તેનો ભાગ બનવા માંગે છે, તો તેણે તેની વ્યૂહરચના પર પુનર્વિચાર કરવો પડશે.

રાઉતે મનસે અને ભાજપ બંને પર કટાક્ષ કરતા કહ્યું, "તો આવા કિસ્સામાં રાજ ઠાકરે મુખ્યમંત્રી બનવા જોઈએ. અમે છેલ્લા 25 વર્ષોથી રાજ્યની રાજનીતિમાં આ મજાક જોઈ રહ્યા છીએ. આ હાસ્યાસ્પદ છે."

રાજ ઠાકરેની ટીકા કરતા, રાઉતે પૂછ્યું કે મનસે પ્રમુખનો વિચાર કેવી રીતે બદલાયો છે, જ્યારે તેમણે પહેલા કહ્યું હતું કે ફડણવીસ કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની મદદ કરવી એ આ રાજ્યના લોકોનું અપમાન છે. તેમણે એટલે સુધી કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શાહને મહારાષ્ટ્રમાં પગ મૂકવાની મંજૂરી નહીં આપવી જોઈએ કારણ કે તેઓ મરાઠીઓના દુશ્મન છે.

મહારાષ્ટ્રમાં 'બટેંગે તો કટેંગે'ની રાજનીતિ જોર પકડી રહી છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આપવામાં આવેલો આ સ્લોગન હવે મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ લોકપ્રિય થઈ રહ્યો છે. ભાજપના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ સૂત્રને સમર્થન આપ્યું છે, જેના પર હવે શિવસેના યુબીટી ચીફ ઉદ્ધવ ઠાકરેએ વળતો પ્રહાર કર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જો તમે મહારાષ્ટ્રમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરશો તો અમે ચોક્કસ ભાગલા પાડીશું. હવે બીજેપી નેતા કિરીટ સૌમૈયાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચોઃ

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રશિયા પાસેથી તેલ ખરીદવા અમેરિકાની મંજૂરીની જરૂર નથી: ભારતનો જડબાતોડ જવાબ
રશિયા પાસેથી તેલ ખરીદવા અમેરિકાની મંજૂરીની જરૂર નથી: ભારતનો જડબાતોડ જવાબ
"તેમની બુદ્ધી ભ્રષ્ટ થઈ ગઈ છે,બિહાર ન છોડવું જોઈએ," રાબડી દેવીએ નીતિશ કુમાર પર કર્યા પ્રહાર
માર્ચમાં પ્રવાસનું પ્લાનિંગ છે તો વેઇટ, રેલવેએ આ રૂટની ટ્રેન કરી છે કેન્સલ
માર્ચમાં પ્રવાસનું પ્લાનિંગ છે તો વેઇટ, રેલવેએ આ રૂટની ટ્રેન કરી છે કેન્સલ
23 વર્ષ જૂના પત્રકાર હત્યા કેસમાં ગુરમીત રામ રહીમને રાહત, હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યા
23 વર્ષ જૂના પત્રકાર હત્યા કેસમાં ગુરમીત રામ રહીમને રાહત, હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મેચની ટિકિટની કાળાબજારી ! | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષકના હાથમાં બૉટલ કેમ ? | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | રાંધણ અને ઔદ્યોગિક ગેસ કેમ મોંઘા થયા ?
Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય
Pakistan hikes petrol price: યુદ્ધથી પાકિસ્તાનમાં હાહાકાર, 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ઈરાન પછી હવે કયો દેશ? ડોનાલ્ડ ટ્રમ્પે 'નેક્સ્ટ ટાર્ગેટ' અંગે આપ્યો ચોંકાવનારો સંકેત!
ઈરાન પછી હવે કયો દેશ? ડોનાલ્ડ ટ્રમ્પે 'નેક્સ્ટ ટાર્ગેટ' અંગે આપ્યો ચોંકાવનારો સંકેત!
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
Embed widget