શોધખોળ કરો

અજીત પવારને NCPના વિધાયક દળના નેતા પદેથી હટાવાયા, જાણો કોને મળી નવી જવાબદારી

એનસીપી પ્રમુખ શરદ પવારે બોલાવેલી ધારાસભ્યોની બેઠકમાં અજીત પવારને વિધાયક દળના નેતા પદેથી હટાવી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને દિલીપ પાટીલને વિધાયક દળના નવા નેતા પસંદ કરવામાં આવ્યા છે.

મુંબઈઃ એનસીપીમાં બળવો કરીને ભાજપ સાથે હાથ મિલાવી નાયબ મુખ્યમંત્રીના આજે સવારે શપથ લઈ ચુકેલા અજીત પવાર પર પક્ષ પ્રમુખ શરદ પવારે દબાણ કર્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ શરદ પવારે અજીત પવારને ડેપ્યુટી સીએમ પદેથી રાજીનામું આપીને મળવા કહ્યું છે. આ પહેલા એનસીપીના ત્રણ સીનિયર નેતા અજીત પવારને મળવા આવ્યા હતા પરંતુ તેઓ માન્યા નહોતા. જે બાદ એનસીપી નેતા પરત ફર્યા હતા. જે બાદ આજે રાત્રે એનસીપી પ્રમુખ શરદ પવારે બોલાવેલી ધારાસભ્યોની બેઠકમાં અજીત પવારને વિધાયક દળના નેતા પદેથી હટાવી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને દિલીપ પાટીલને વિધાયક દળના નવા નેતા પસંદ કરવામાં આવ્યા છે. અજીત પવારની રાજકીય સફર અજીત પવારે 1980ના દાયકમાં શરદ પવારના સાનિધ્યમાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 1991માં બારામતી વિધાનસભા સીટ પરથી પેટાચૂંટણી લડીને રાજનીતિમાં આવ્યા અને ત્યારથી સતત સાત વખત તેઓ આ સીટ પરથી જીતનો ઝંડો લહેરાવી ચુક્યા છે. આ વખતે પણ તેઓ વિધાનસભા ચૂંટણીમાં 1.65 લાખ કરતાં વધારે મતથી જીત્યા હતા. 1991માં સુધાકરરાવ નાઇકની સરકારમાં તેઓ પ્રથમ વખત રાજ્યમંત્રી બન્યા હતા. તેઓ ત્રણ દાયકાની રાજનીતિમાં અત્યાર સુધીમાં કૃષિ, જળ સંસાધન, ગ્રામીણ મુદ્દા, સિંચાઈ, વીજળી જેવા મંત્રાલય સંભાળી ચુક્યા છે. નવેમ્બર 2010માં તેઓ પ્રથમ વખત રાજ્યના ઉપ મુખ્યમંત્રી બન્યા હતા. શરદ પવારે અજીત પવારને કર્યું દબાણ, ડેપ્યુટી સીએમ પદેથી રાજીનામુ આપીને મળવા કહ્યુઃ સૂત્ર  બાંગ્લાદેશ સામેની ચાલુ ટેસ્ટ દરમિયાન પંતને કેમ ટીમ ઈન્ડિયામાંથી કરી દેવાયો છુટ્ટો, જાણો વિગત ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, હાલત બદલાઈ છે પણ અસર નહીં પડે, સરકાર અમારી જ બનશે
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
Advertisement

વિડિઓઝ

PM Modi in Lok Sabha: ઓપરેશન સિંદૂર પર લોકસભામાં પીએમ મોદીનું સંબોધન
Rahul Gandhi In Lok Sabha Speech : સેનાના જવાનો ટાઇગર, તેમને ખુલ્લી છૂટ મળવી જોઈએ...: રાહુલ ગાંધી
AAJ No Muddo: આજનો મુદ્દો : સંબંધો કેમ થયા શર્મિદા?
Gujarat Farmer News: ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો,  IFFCOએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો
કોણ પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યું છે..: સંસદમાં કૉંગ્રેસ નેતા ચિદમ્બર પર બગડ્યા અમિત શાહ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
Gujarat Rain Alert:  ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય, શું આખુ અઠવાડિયું વરસાદ પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain Alert: ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય, શું આખુ અઠવાડિયું વરસાદ પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
ખેડૂતોની આવક નહીં, ખર્ચ વધ્યો! ઇફકોએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો, જાણો 50 કિલોએ કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
ખેડૂતોની આવક નહીં, ખર્ચ વધ્યો! ઇફકોએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો, જાણો 50 કિલોએ કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલની મોટી આગાહી
Embed widget