શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં MNSએ લગાવ્યા પોસ્ટર, બાંગ્લાદેશી-પાકિસ્તાની ઘુસણખોરોની જાણકારી આપનારને મળશે ₹5000

આ મહિને એમએનએસના કાર્યકર્તાઓએ શહેર શહેર ફરીને ઘુસણખોરોને પકડીને પોલીસને સોંપ્યા હતા.

નવી દિલ્હીઃ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)એ જાહેરાત કરી છે કે બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘુસણખોરની જાણકારી આપનારને પાંચ હજાર રૂપિયા ઇનામમાં આપશે. એમએનએસને તેના માટે મહારાષ્ટ્રમાં ઔરંગાબાદમાં પોસ્ટ પણ લગાવ્યા છે. રાજ ઠાકરે પોતાની અનેક રેલીઓમાં બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘુસણખોરને બહાર કાઢવાની માગ કરી ચૂક્યા છે. રાજ ઠાકરેની ઘુસણખોરોને બહાર કાઢવાનું અભિયાન છેલ્લાં ઘણાં મહિનાથી ચાલી રહ્યું છે. હવે તેની પાર્ટીએ ઔરંગાબાદમાં પાંચ હજાર રૂપિયા ઇનામમાં આપવાના પોસ્ટર લગાવ્યા છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ઘુસણખોરોને પકડી રહ્યા છે એમએનએસના કાર્યકર્તા જણાવીએ કે, આ મહિને એમએનએસના કાર્યકર્તાઓએ શહેર શહેર ફરીને ઘુસણખોરોને પકડીને પોલીસને સોંપ્યા હતા. 13 ફેબ્રુઆરીએ એમએનએસના કાર્યકર્તાોએ મુંબઈના ડીબી માર્ગ, બોરિવલી, દહિસર, ઠામે અને વિરારમાં 50થી વધારે બાંગ્લાદેશીઓને પકડીને પોલીસને સોંપ્યા હતા. પોલીસ આ લોકોની તપાસ કરી રહી છે. હિંદુત્વના ટ્રેક પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નોંધનીય છે કે, આ વર્ષે 23 જાન્યુઆરીએ પોતાની પાર્ટીના પ્રથમ અધિવેશનમાં રાજ ઠાકરેએ સ્પષ્ટ કર્યું હતું કે તેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્મઆણ સેનાનું એન્જિન હવે હિંદુત્વના ટ્રેક પર દોડશે. રાજ ઠાકરેએ પોતાની પાર્ટીના નવા ઝંડાનું અનાવરણ કરીને પાર્ટીની નવી દિશા અને વિચારધારાના સ્પષ્ટ સંકેત આપ્યા હતા. પોતાના  ભાષણમાં તેમણે કહ્યું હતું કે, ‘જો એનઆરસી દ્વારા પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘુસણખોરોને બહાર કાઢવામાં આવશે તો મારું ભાજપને સમર્થન છે.’
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget