શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ, ઉદ્વવ ઠાકરેએ ગઠબંધન નેતાઓ સાથે બેઠક કરી, રાહુલે ફોન પર આપ્યુ આશ્વાસન

બીજેપીનો આરોપ છે કે, ઉદ્વવ ઠાકરે સરકાર કોરોનાના સામનો કરવામા નિષ્ફળ રહી છે, આ બધાની વચ્ચે આજે મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેની શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધનના નેતાઓની સાથેની બેઠક થઇ હતી

મુંબઇઃ કોરોના વાયરસના સંકટની વચ્ચે મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ થઇ ગઇ છે, રાજનીતિમાં પળે પળમાં ખેલ બદલાઇ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં રાજકીય ખેંચાખેંચ ચાલી રહી છે, બીજેપી સતત રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી રહ્યું છે. બીજેપીનો આરોપ છે કે, ઉદ્વવ ઠાકરે સરકાર કોરોનાના સામનો કરવામા નિષ્ફળ રહી છે, આ બધાની વચ્ચે આજે મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેની શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધનના નેતાઓની સાથેની બેઠક થઇ હતી. શિવસેના, એનસીપી અને કોંગ્રેસના મોટા નેતા સાથે સીએમ ઉદ્વવ ઠાકેરની બેઠક પૂર્ણ થઇ ગઇ છે, મનાઇ રહ્યું છે કે રાહુલ ગાંધીએ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાતચીત કરી છે. રાહુલે ઉદ્વને આશ્વાસન આપ્યુ છે કોરોનાના આ સંકટમાં કોંગ્રેસ તમારી સાથે ઉભી છે. છેલ્લા ત્રણ દિવસોથી શિવસેના, એનસીપીના નેતાઓ રાજ્યપાલ સાથે થઇ રહેલી મુલાકાતો અને બન્ને પાર્ટીઓના નેતાઓ વચ્ચે થઇ રહેલી બેઠકોએ ગઠબંધનની સરકાર પર કોંગ્રેસના મહત્વ પર સવાલો ઉભા કરી દીધા છે. વળી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદનથી પણ સ્પષ્ટ થઇ ગયુ છે કે કોંગ્રેસને ગઠબંધનની આ સરકારમાં ટકી રહેવામાં બહુ દિલચસ્પી નથી. આવામાં કોંગ્રેસને અલગ રાખીને શિવસેના-એનસીપી, બીજેપીની સાથે સરકાર બનાવવા પર આગળ વધી રહ્યાં છે કે શું આવા સવાલો ઉભા થયા છે.
જોકે, ગઠબંધન તરફથી વારંવાર કહેવાઇ રહ્યુ છે કે, ઉદ્ધવ ઠાકરે સરકારને કોઇપણ પ્રકારનો ખતરો નથી. બીજેપી સતત રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ કરીને ઠાકરે સરકારને મુશ્કેલીમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. રાજ્ય સરકારને લાગી રહ્યું છે કો કોરોનાની સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકે છે, અને આના પર ચર્ચા કરવા શિવસેના, એનસીપીના નેતાઓ રાજ્યપાલને મળી રહ્યાં છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
Embed widget