શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ, ઉદ્વવ ઠાકરેએ ગઠબંધન નેતાઓ સાથે બેઠક કરી, રાહુલે ફોન પર આપ્યુ આશ્વાસન

બીજેપીનો આરોપ છે કે, ઉદ્વવ ઠાકરે સરકાર કોરોનાના સામનો કરવામા નિષ્ફળ રહી છે, આ બધાની વચ્ચે આજે મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેની શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધનના નેતાઓની સાથેની બેઠક થઇ હતી

મુંબઇઃ કોરોના વાયરસના સંકટની વચ્ચે મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ થઇ ગઇ છે, રાજનીતિમાં પળે પળમાં ખેલ બદલાઇ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં રાજકીય ખેંચાખેંચ ચાલી રહી છે, બીજેપી સતત રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી રહ્યું છે. બીજેપીનો આરોપ છે કે, ઉદ્વવ ઠાકરે સરકાર કોરોનાના સામનો કરવામા નિષ્ફળ રહી છે, આ બધાની વચ્ચે આજે મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેની શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધનના નેતાઓની સાથેની બેઠક થઇ હતી. શિવસેના, એનસીપી અને કોંગ્રેસના મોટા નેતા સાથે સીએમ ઉદ્વવ ઠાકેરની બેઠક પૂર્ણ થઇ ગઇ છે, મનાઇ રહ્યું છે કે રાહુલ ગાંધીએ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાતચીત કરી છે. રાહુલે ઉદ્વને આશ્વાસન આપ્યુ છે કોરોનાના આ સંકટમાં કોંગ્રેસ તમારી સાથે ઉભી છે. છેલ્લા ત્રણ દિવસોથી શિવસેના, એનસીપીના નેતાઓ રાજ્યપાલ સાથે થઇ રહેલી મુલાકાતો અને બન્ને પાર્ટીઓના નેતાઓ વચ્ચે થઇ રહેલી બેઠકોએ ગઠબંધનની સરકાર પર કોંગ્રેસના મહત્વ પર સવાલો ઉભા કરી દીધા છે. વળી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદનથી પણ સ્પષ્ટ થઇ ગયુ છે કે કોંગ્રેસને ગઠબંધનની આ સરકારમાં ટકી રહેવામાં બહુ દિલચસ્પી નથી. આવામાં કોંગ્રેસને અલગ રાખીને શિવસેના-એનસીપી, બીજેપીની સાથે સરકાર બનાવવા પર આગળ વધી રહ્યાં છે કે શું આવા સવાલો ઉભા થયા છે.
જોકે, ગઠબંધન તરફથી વારંવાર કહેવાઇ રહ્યુ છે કે, ઉદ્ધવ ઠાકરે સરકારને કોઇપણ પ્રકારનો ખતરો નથી. બીજેપી સતત રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ કરીને ઠાકરે સરકારને મુશ્કેલીમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. રાજ્ય સરકારને લાગી રહ્યું છે કો કોરોનાની સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકે છે, અને આના પર ચર્ચા કરવા શિવસેના, એનસીપીના નેતાઓ રાજ્યપાલને મળી રહ્યાં છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget