શોધખોળ કરો

કોરાનાનો ચેપ ફેલાવાની ફરિયાદ નોંધાતાં ફરાર તબલીગી મૌલાના સાદે ઓડિયો ટેપ દ્વારા કર્યો ચોંકાવનારો દાવો, જાણો વિગત

દિલ્હી પોલીસે તેના વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અનેક રાજ્યોમાં તેની શોધ ચાલી રહી છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ વચ્ચે માર્ચના શરૂઆતના દિવસોમાં યોજાયેલા દિલ્હીના મરકજ નિઝામુદ્દીનમાં તબલીગી જમાતના ધાર્મિક કાર્યક્રમે કોરોના વાયરસનો ખતરો વધારી દીધો છે.  કાર્યક્રમમાં સામેલ 21 લોકોને કોરોના થયો હતો જ્યારે બેના મોત થયા છે. આ મામલામાં વિવાદ વધતા જમાતનો પ્રમુખ મૌલાના સાદ કંધાલવી ગુમ થઇ ગયો છે. દિલ્હી પોલીસે તેના વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અનેક રાજ્યોમાં તેની શોધ ચાલી રહી છે. દરમિયાન જાહેર કરાયેલા તેના બીજા ઓડિયો ક્લિપમાં તે કહી રહ્યો છે કે તે દિલ્હીમાં એક ડોક્ટરની સલાહ પર સેલ્ફ આઇસોલેશનમાં છે. ઓડિયો ક્લિપમાં મૌલાના જમાતના લોકોને કહી રહ્યો છે કે તે સરકાર દ્ધારા જાહેર કરાયેલા દિશા નિર્દેશોનું પાલન કરે. મૌલાના સાદે કહ્યું કે, દુનિયામાં હાલમાં જે થઇ રહ્યુ છે તે માણસો દ્ધારા કરવામાં આવેલા ગુનાઓનું પરિણામ છે. આપણે ઘરોમાં રહેવું જોઇએ. આ એક જ રીત છે અલ્લાહના કહેરનો શાંત કરવાનો. લોકોએ ડોક્ટરોની સલાહ માનવી જોઇએ અને સરકારને સાથ આપવો જોઇએ. આપણા લોકો જ્યાં પણ  હોય પોતાને અલગ કરી દો. આ ઇસ્લામ અને શરીયત વિરુદ્ધ નથી. મૌલાના સાદ કોરોના સંક્રમિત હોઇ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુઝફ્ફરનગરથી લઇને અનેક સ્થળો પર તેની શોધ કરી રહી છે. પોલીસે તેને પકડવા માટે 14 હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. મૌલાના સાદ પર આરોપ છે કે તેણે મરકજ નિઝામુદ્દીનમાં લોકોને રહેવા માટે ઉશ્કેર્યા હતા. તેણે કોરોના વાયરસને લઇને સરકારે જાહેર કરેલા તમામ દિશા નિર્દેશનો નજરઅંદાજ કર્યા અને લોકોને પણ તેમ કરવા કહ્યુ. તેણે બિલ્ડિંગ ખાલી કરવાની પોલીસની બે નોટિસોને પણ નજરઅંદાજ કરી હતી.

ટોપ સ્ટોરી

DA Hike 2026: તહેવારો પહેલા કેન્દ્રીય કર્મચારીઓની લોટરી, DA માં થશે આટલો વધારો
DA Hike 2026: તહેવારો પહેલા કેન્દ્રીય કર્મચારીઓની લોટરી, DA માં થશે આટલો વધારો
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
ભારતીય અને ચીનના કોર્પ્સ કમાન્ડરની પહેલી મોટી બેઠક અરુણાચલ પ્રદેશમાં યોજાશે. એજન્ડા શું છે?
ભારતીય અને ચીનના કોર્પ્સ કમાન્ડરની પહેલી મોટી બેઠક અરુણાચલ પ્રદેશમાં યોજાશે. એજન્ડા શું છે?
ગુજરાત બાદ MP માં ઝેરી દારૂનો કહેર, 9 ના મોત, CM મોહન યાદવે આપ્યો કડક કાર્યવાહીનો આદેશ
ગુજરાત બાદ MP માં ઝેરી દારૂનો કહેર, 9 ના મોત, CM મોહન યાદવે આપ્યો કડક કાર્યવાહીનો આદેશ

વિડિઓઝ

Kinjal Rabari Video: સિંગર કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો? અપહરણ મામલે શું કર્યો ખુલાસો?
Delhi Building Collapse: દિલ્લીના મોતી બાગ વિસ્તારમાં મોટી દુર્ઘટના, પાંચ માળની હોસ્ટેલ ધરાશાયી થતા દોડધામ
Hun To Bolish : હું તો બોલીશ : મરણ પથારી પર આયોજન
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનું ઓપરેશન ક્યારે ?
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર! સોમવારે મળશે મહત્વની બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો...
ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો...
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં
બોટાદમાં ₹1 કરોડના તોડકાંડથી ખળભળાટ: ભાજપ નેતાએ જ પોતાની પાર્ટી અને પોલીસ પર કર્યા આક્ષેપ
બોટાદમાં ₹1 કરોડના તોડકાંડથી ખળભળાટ: ભાજપ નેતાએ જ પોતાની પાર્ટી અને પોલીસ પર કર્યા આક્ષેપ
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
અમદાવાદમાં નકલી દવાનું મોટું કૌભાંડ ઝડપાયું: ખેંચની Levera-500 નકલી નીકળી, જાણો વિગત
અમદાવાદમાં નકલી દવાનું મોટું કૌભાંડ ઝડપાયું: ખેંચની Levera-500 નકલી નીકળી, જાણો વિગત
તિલક વર્માએ વૈભવ સૂર્યવંશીને કરી સ્લેજિંગ? મેદાન પર બબાલનો વીડિયો વાયરલ
તિલક વર્માએ વૈભવ સૂર્યવંશીને કરી સ્લેજિંગ? મેદાન પર બબાલનો વીડિયો વાયરલ
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Embed widget