શોધખોળ કરો

મોદી સરકારની મોટી જાહેરાતઃ એન્જીનિયરિંગ કોલેજો ક્યારથી શરૂ કરવા લીધો નિર્ણય ? બીજી કઈ શૈક્ષણિક સંસ્થાઓ ખૂલશે ?

દેશમાં ઊભી થયેલી સ્થિતિના કારણે વિવિધ રાજ્યો તરફથી તારીખ વધારવા વિનંતીઓ કરવામાં આવી હતી.

નવી દિલ્હીઃ સમગ્ર ભારતમાં એન્જીનીયરિંગ અને ટેક્નિકલ સંસ્થાઓમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટેના સત્રની શરૂઆત પહેલી ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે અને પ્રવેશની કામગીરીને 31 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી જે કોવિડ-19ના કારણે ખોરંભે ચઢી ગઈ હતી એમ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશને એક યાદીમાં જણાવ્યું હતું. ગયા મહિને જાહેર કરવામાં આવેલા એકેડેમિક કેલેન્ડર પ્રમાણે, પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની તમામ પ્રક્રિયા 31 ઓક્ટોબર સુધીમાં પુરી કરીને પહેલી નવેમ્બરથી તેમના અભ્યાસની શરૂઆત કરાવવાની યોજના હતી. આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ એક કોરોનાની મહામારીના કારણે મોટી કટોકટીનો સામનો કરી રહ્યો છે. સરકાર કોરોનાને રોકવા તમામ પ્રયત્નો કરી રહી છે. દેશમાં ઊભી થયેલી સ્થિતિના કારણે વિવિધ રાજ્યો તરફથી તારીખ વધારવા વિનંતીઓ કરવામાં આવી હતી. અન્ય રાજ્યોની વિનંતીને ધ્યાનમાં રાખીને હવે પહેલી ડિસેમ્બરથી અભ્યાસ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત આઈઆઈટી અને એનઆઈટીમાં પ્રવેશની પ્રક્રિયા પણ ચાલી રહે હોવાથી કાઉન્સિલે એન્જીનિયરિંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્રવેશની તારીખ પણ લંબાવીન 30 નવેમ્બર કરવામાં આવી છે તેવું કાઉન્સિલના સચિવે જણાવ્યું હતું. ક્લાસ ઓનલાઈન અને ઓફલાઈન કે પછી બ્લેન્ડેડ મોડમાં શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. કોરોના સબંધીત તમામ પ્રોટોકોલ અને ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. સત્રના ટાઈમટેબલમાં ફેરફાર કરાય તેવી પણ સંભાવના છે. કોવિડ-19ના કારણે હાલની સ્થિતિ જોતાં આરોગ્ય મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય દ્વારા સમય સમયે અપાતી ગાઈડલાઇન પ્રમાણે જ કામગીરી કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Embed widget