શોધખોળ કરો

મોરારી બાપુએ આજની રાજનીતિનું બનાવ્યું રિપોર્ટ કાર્ડ, જાણો 100માંથી કેટલા આપ્યા માર્કસ?....

એબીપી ન્યૂઝને આપેલી ખાસ મુલાકાતમાં મોરારી બાપુએ દેશની રાજકીય સ્થિતિ પર ખુલીને વાત કરી હતી. આ સાથે તેમણે રાજધર્મ પરના સવાલનો જવાબ પણ આપ્યો હતો.

morari bapu Interview: એબીપી ન્યૂઝને આપેલી ખાસ મુલાકાતમાં મોરારી બાપુએ દેશની રાજકીય સ્થિતિ પર ખુલીને વાત કરી હતી.  મોરારી બાપુએ રામ મંદિરથી લઈને રાજનીતિ, રાજધર્મ અને સનાતન ધર્મ પર ખાસ વાતચીત કરી હતી. મોરારી બાપુ આ સમયે રામકથા યાત્રા માટે વિશેષ ટ્રેન દ્વારા રવાના થયા છે. 18 દિવસની આ યાત્રામાં મોરારી બાપુ દેશના 12 જ્યોતિર્લિંગો પર રામકથા કહેશે. તેમની સાથે આ સ્પેશિયલ ટ્રેનમાં 1008 શ્રદ્ધાળુઓ પણ મુસાફરી કરી રહ્યા છે. આ ટ્રેનમાં તેમણે એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. આ ટ્રેનમાં જ તેમણે એબીપી ન્યૂઝ સાથે વાતચીત કરી હતી. 

જાણીતા કથાકાર મોરારી બાપુએ આજની રાજનીતિ પર રિપોર્ટ કાર્ડ આપ્યું છે. એબીપી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે આજની રાજનીતિનો રિપોર્ટ આપતા કહ્યું કે તેઓ આજની રાજનીતિને 100માંથી 30 નંબર આપે છે. આ સાથે તેમણે રાજધર્મ અને બંધારણ પરના પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા.

આજની રાજનીતિને કેટલા નંબર આપવામાં આવ્યા ?

એબીપી ન્યૂઝ સાથેની મુલાકાતમાં, મોરારી બાપુને આજની રાજનીતિના રિપોર્ટ કાર્ડ પર એક પ્રશ્ન પૂછવામાં આવ્યો  અને તેમણે કહ્યું, "પહેલા હું શિક્ષક હતો. 100માંથી 35   માર્કસ મેળવે તો પાસ થતા.  પરીક્ષામાં 30 માર્કસ મેળવે તેમને 5 માર્કસ વધારીને હું પાસ કરતો હતો.”  આજની રાજનીતિ પર તેમણે કહ્યું કે મેં જે એસેસમેન્ટ કર્યું છે તેમાં હું 30 માર્કસ આપું છું અને 5 માર્કસ કૃપા ગુણ આપીએ એટલે પાસ કરીએ છીએ. 

રાજધર્મમાં સાધુનો અભિપ્રાય જરૂરી છે

રાજધર્મના પ્રશ્ન પર મોરારી બાપુએ કહ્યું કે, રામચરિતમાનસમાં રાજધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે. રાજકારણ અને રાજધર્મ અલગ છે. રાજનીતિમાં શામ દામ દંડ ભેદ આવે છે જ્યારે રાજધર્મમાં આવુ કંઈ આવતું નથી.  રાજધર્મ એ છે કે જેમાં પહેલા સાધુનો અભિપ્રાય લેવામાં આવે, પછી લોકોનો અભિપ્રાય લેવામાં આવે.  જો આપણે સનાતનના અનુયાયી હોઈએ તો વેદોનો અભિપ્રાય લેવો જોઈએ. રામાયણ અને મહાભારતમાંથી પણ અભિપ્રાય લઇ શકો છો. આ ચાર વસ્તુઓ જેમા મળે તેને  રાજધર્મ કહી શકાય. 

બંધારણ સનાતનની છાયામાં હોવું જોઈએ

સનાતન કે બંધારણ વિશે ઉઠાવવામાં આવેલા સવાલ પર મોરારી બાપુએ કહ્યું કે, બંધારણ સનાતનની છાયામાં હોવું જોઈએ. તેમણે કહ્યું, ભારતમાં પહેલા શાશ્વત બંધારણ હોવું જોઈએ. રામના નામને લઈને થઈ રહેલી રાજનીતિ અંગે તેમણે કહ્યું કે, કેટલાક લોકોએ રામને સાધન બનાવ્યું છે. તમારા પોતાના હિતોની સેવા કરવા માટે થોડા સમય માટે તેનો ઉપયોગ ન કરવો જોઇએ.

મથુરા-કાશી વિવાદ પર પણ વાત કરી

જ્ઞાનવાપી વિવાદ પર તેમણે કહ્યું કે, મામલો સુપ્રીમ કોર્ટના હાથમાં છે, તે નિર્ણય કરશે. મોરારી બાપુએ કોર્ટમાં જવાને બદલે  વાતચીતથી પ્રશ્નનો ઉકેલ  પ્રશ્નનો ઉકેલ લાવવાના સવાલના  જવાબમાં ક્હ્યું કે,  70 વર્ષથી આ પ્રશ્નનો ઉકેલ ન આવ્યો એટલે કોર્ટમાં જવુ પડે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs SA ODI Squad: દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કેએલ રાહુલ સંભાળશે કેપ્ટનશીપ; જાણો કોને મળ્યું સ્થાન
IND vs SA ODI Squad: દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કેએલ રાહુલ સંભાળશે કેપ્ટનશીપ; જાણો કોને મળ્યું સ્થાન
Rajkot Crypto Scam: રાજકોટમાં રાજકીય ભૂકંપ! ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા પર કરોડોની છેતરપિંડીનો આરોપ, જાણો ક્રિપ્ટો કૌભાંડ વિશે
Rajkot Crypto Scam: રાજકોટમાં રાજકીય ભૂકંપ! ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા પર કરોડોની છેતરપિંડીનો આરોપ, જાણો ક્રિપ્ટો કૌભાંડ વિશે
Delhi Red Fort Blast: લાલ કિલ્લા બ્લાસ્ટ તો માત્ર ટ્રેલર હતું? પાકિસ્તાનનું અસલી 'ભયાનક ષડયંત્ર' આવ્યું સામે, જાણીને ધ્રૂજી જશો!
Delhi Red Fort Blast: લાલ કિલ્લા બ્લાસ્ટ તો માત્ર ટ્રેલર હતું? પાકિસ્તાનનું અસલી 'ભયાનક ષડયંત્ર' આવ્યું સામે, જાણીને ધ્રૂજી જશો!
Smriti Mandhana Wedding Postponed: ક્રિકેટર સ્મૃતિ મંધાનાના લગ્નમાં વિઘ્ન, ફેરા ફરતા પહેલા પિતાને આવ્યો હાર્ટ એટેક, લગ્ન મોકૂફ
Smriti Mandhana Wedding Postponed: ક્રિકેટર સ્મૃતિ મંધાનાના લગ્નમાં વિઘ્ન, ફેરા ફરતા પહેલા પિતાને આવ્યો હાર્ટ એટેક, લગ્ન મોકૂફ
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction: કડકડતી ઠંડી પડશે કે ફરી માવઠું થશે? અંબાલાલ પટેલે શું કરી આગાહી ?
Ahmedabad Crime: અમદાવાદના વટવા GIDCમાં પ્રેમપ્રકરણમાં હત્યા થયાનો આરોપ
Junagadh News: જૂનાગઢ સિવિલમાં બાળકના મોતથી પરિવારનો હોબાળો
Baba Vanga's 2026 Warning: બાબા વાંગાની 2026ને લઈ ચિંતાજનક ભવિષ્યવાણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રીનો માનવતાવાદી અભિગમ, દીકરીના લગ્ન માટે કાર્યક્રમનું સ્થળ બદલ્યું
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA ODI Squad: દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કેએલ રાહુલ સંભાળશે કેપ્ટનશીપ; જાણો કોને મળ્યું સ્થાન
IND vs SA ODI Squad: દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કેએલ રાહુલ સંભાળશે કેપ્ટનશીપ; જાણો કોને મળ્યું સ્થાન
Rajkot Crypto Scam: રાજકોટમાં રાજકીય ભૂકંપ! ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા પર કરોડોની છેતરપિંડીનો આરોપ, જાણો ક્રિપ્ટો કૌભાંડ વિશે
Rajkot Crypto Scam: રાજકોટમાં રાજકીય ભૂકંપ! ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા પર કરોડોની છેતરપિંડીનો આરોપ, જાણો ક્રિપ્ટો કૌભાંડ વિશે
Delhi Red Fort Blast: લાલ કિલ્લા બ્લાસ્ટ તો માત્ર ટ્રેલર હતું? પાકિસ્તાનનું અસલી 'ભયાનક ષડયંત્ર' આવ્યું સામે, જાણીને ધ્રૂજી જશો!
Delhi Red Fort Blast: લાલ કિલ્લા બ્લાસ્ટ તો માત્ર ટ્રેલર હતું? પાકિસ્તાનનું અસલી 'ભયાનક ષડયંત્ર' આવ્યું સામે, જાણીને ધ્રૂજી જશો!
Smriti Mandhana Wedding Postponed: ક્રિકેટર સ્મૃતિ મંધાનાના લગ્નમાં વિઘ્ન, ફેરા ફરતા પહેલા પિતાને આવ્યો હાર્ટ એટેક, લગ્ન મોકૂફ
Smriti Mandhana Wedding Postponed: ક્રિકેટર સ્મૃતિ મંધાનાના લગ્નમાં વિઘ્ન, ફેરા ફરતા પહેલા પિતાને આવ્યો હાર્ટ એટેક, લગ્ન મોકૂફ
Arshad Madani vs BJP: ‘લંડનમાં મેયર મુસ્લિમ હોઈ શકે તો ભારતમાં કેમ નહીં?’ મદનીના સવાલ પર ભાજપે આપ્યો જડબાતોડ જવાબ
Arshad Madani vs BJP: ‘લંડનમાં મેયર મુસ્લિમ હોઈ શકે તો ભારતમાં કેમ નહીં?’ મદનીના સવાલ પર ભાજપે આપ્યો જડબાતોડ જવાબ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી: કડકડતી ઠંડી, માવઠું અને ચક્રવાતનો ખતરો
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી: કડકડતી ઠંડી, માવઠું અને ચક્રવાતનો ખતરો
Ahmedabad: અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં હત્યા, આરોપીએ પ્રેમિકાના ભાઇને છરીના ઘા મારી ઉતાર્યો મોતને ઘાટ
Ahmedabad: અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં હત્યા, આરોપીએ પ્રેમિકાના ભાઇને છરીના ઘા મારી ઉતાર્યો મોતને ઘાટ
Demolition: ભાવનગરમાં મેગા ડિમૉલિશન, ગેરકાયદે મદરેસા, 6 ફ્લેટ અને 8 હૉસ્ટેલને તોડી પડાઇ
Demolition: ભાવનગરમાં મેગા ડિમૉલિશન, ગેરકાયદે મદરેસા, 6 ફ્લેટ અને 8 હૉસ્ટેલને તોડી પડાઇ
Embed widget