શોધખોળ કરો

Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક

Mukhtar Ansari Death: બાંદા જેલમાં બંધ મુખ્તાર અન્સારીનું નિધન થયું છે. જેલમાં તેમની તબિયત બગડતાં તેમને દુર્ગાવતી મેડિકલ કોલેજ લાવવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Mukhtar Ansari Death: બાંદા જેલમાં બંધ મુખ્તાર અન્સારીનું નિધન થયું છે. જેલમાં તેમની તબિયત બગડતાં તેમને દુર્ગાવતી મેડિકલ કોલેજ લાવવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે મુખ્તાર અંસારી બેરેકમાં અચાનક બેભાન થઈ ગયા હતા. મુખ્તાર અંસારીની હાલત મંગળવાર કરતાં આજે વધુ ખરાબ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને હાર્ટ એટેક આવ્યો હતો.  આ અગાઉ મંગળવારે તેમને રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમને સ્ટૂલ સિસ્ટમની સમસ્યા હતી. તેમને 14 કલાક ICUમાં રાખીને સારવાર કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, મુખ્તારે કોર્ટમાં અરજી આપીને આરોપ લગાવ્યો હતો કે તેને જેલમાં સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું છે.

 

મેડિકલ ચેકઅપ દરમિયાન મુખ્તાર અંસારીના પેટનો બે વખત એક્સ-રે કરવામાં આવ્યો હતો. તેમજ લોહીના નમૂના પણ લેવામાં આવ્યા હતા. જેમાં તેની સુગર, સીબીસી, એલએફટી (લિવર ફંક્શન ટેસ્ટ), ઈલેક્ટ્રોલાઈટ (સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ)ની ચકાસણી કરવામાં આવી હતી. રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ તેને ડિસ્ચાર્જ કરી બાંદા જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. જેલ ડીસી એસએન સબતએ જણાવ્યું કે મુખ્તાર અંસારી ઉપવાસ રાખતો હતો. ગુરુવારે ઉપવાસ કર્યા બાદ તેમની તબિયત લથડી હતી.

ડોક્ટરની સામે જ મુખ્તારની તબિયત બગડી

કહેવામાં આવી રહ્યું છે કે જેલમાં ડોક્ટરની સામે પણ તેની તબિયત સારી નહોતી. તેને ઉલ્ટી થઈ અને ડોક્ટરને બોલાવવામાં આવ્યા. આ પછી તેને મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા. પ્રાથમિક તબક્કે ડૉક્ટરને હાર્ટ એટેક જેવી સ્થિતિ અનુભવાઈ હતી. આ પછી જ્યારે સ્થિતિ કાબૂમાં ન આવી શકી તો તેને મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા. મુખ્તારની હાલત વધુ નાજુક દેખાઈ હતી. મુખ્તાર અંસારીની સારવાર માટે ડોક્ટરોની આખી ટીમ તૈનાત કરવામાં આવી હતી.

મઉ અને ગાઝીપુરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે
બાંદા મેડિકલ કોલેજમાં દાખલ મુખ્તાર અંસારીની હાલત અત્યંત ગંભીર છે. આ દરમિયાન મઉ અને ગાઝીપુરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. બાંદામાં પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા છે અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત છે. ડીજીપી હેડક્વાર્ટર દ્વારા તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

કહેવામાં આવી રહ્યું છે કે જેલમાં ડોક્ટરની સામે પણ તેની તબિયત સારી નહોતી. તેને ઉલ્ટી થઈ અને  ડોક્ટરને બોલાવવામાં આવ્યા. આ પછી તેને મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા. પ્રાથમિક તબક્કે ડૉક્ટરને હાર્ટ એટેક જેવી સ્થિતિ અનુભવાઈ હતી. આ પછી જ્યારે સ્થિતિ કાબૂમાં ન આવી શકી તો તેને મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા. મુખ્તારની હાલત નાજુક હોવાની વાત સામે આવી છે, મુખ્તાર અંસારીની સારવાર માટે ડોક્ટરોની આખી ટીમ તૈનાત કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget