શોધખોળ કરો

15 ઓગસ્ટથી મુંબઇની લોકલ ટ્રેનમાં સફર કરી શકશે લોકો, જાણો શું રાખવામાં આવી છે શરત?

મહારાષ્ટ્રના પુણે શહેરમાં નવ ઓગસ્ટથી દુકાનો રાત્રે આઠ વાગ્યા સુધી અને રેસ્ટોરન્ટ 50 ટકા ક્ષમતા સાથે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે.


મુંબઇઃ 15 ઓગસ્ટથી મુંબઇના લોકો લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે પરંતુ આ માટે એક શરત રાખવામાં આવી છે. જે અનુસાર જે લોકો કોરોના વેક્સીનના બંન્નેડોઝ લીધા હશે તેઓ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, રસીના બંન્ને ડોઝ લઇ ચૂકેલા મુંબઇના લોકો 15 ઓગસ્ટથી લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે.

આ સાથે મુખ્યમંત્રીએ કહ્યું કે, મોબાઇલ એપ મારફતે મુસાફરો ટ્રેનનો પાસ ડાઉનલોડ કરી શકો છો. જેમની પાસે સ્માર્ટફોન નથી તે શહેરના નગરપાલિકા વોર્ડ઼ ઓફિસની સાથે સાથે ઉપનગરીય રેલવે સ્ટેશનો પરથી ફોટો પાસ લઇ શકે છે. જાણકારોના મતે મંદિર, રેસ્ટોરન્ટ અને બારને લઇને આવતીકાલે કોવિડ ટાસ્ક ફોર્સની બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે.

મહારાષ્ટ્રના પુણે શહેરમાં નવ ઓગસ્ટથી દુકાનો રાત્રે આઠ વાગ્યા સુધી અને રેસ્ટોરન્ટ 50 ટકા ક્ષમતા સાથે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. આ જાણકારી રવિવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે આપી હતી. તેમણે કહ્યું કે, પૂણે અને પિંપરી ચિંચવાડમાં મોલ રાત્રે આઠ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. પરંતુ તેમાં એવા લોકોના પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવશે જેઓએ કોરોનાની રસીના બંન્ને ડોઝ લઇ લીધા હશે.

કોરોના વાયરસની સમીક્ષા બેઠક તેમણે કહ્યું કે, પૂણેમાં 3.3 ટકા સંક્રમણ દર અને પિંપરી ચિંચવાડમાં 3.5 ટકા સંક્રમણ દરને જોતા અમે વ્યવસાય માટે કેટલાક નિયમોમાં છૂટછાટ આપી રહ્યા છીએ. દુકાનદારો અને કર્મચારીઓએ માસ્ક પહેરવા અને પૂર્ણ રસીકરણ કરવું ફરજિયાત છે. રેસ્ટોરન્ટોએ પણ 50 ટકા ક્ષમતા સાથે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે. પૂણેના ગ્રામીણ વિસ્તારમાં ત્રણ સ્તરમાં પ્રતિબંધો લાગુ  રહેશે. પૂણે જિલ્લાના પ્રભારી મંત્રીએ કહ્યું કે, મોલ કર્મચારીઓએ સંપૂર્ણ રસીકરણ કરવું જરૂરી છે.  સાથે જ કર્મચારીઓએ દર 15 દિવસે તપાસ કરાવવાની રહેશે.

ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણી યોજવા અંગે મુખ્યમંત્રી રૂપાણીએ શું કર્યું એલાન? જાણો વિગત

અમરેલીના બાઢડા નજીક ગમખ્વાર અકસ્માત, 8ના ઘટનાસ્થળે જ મોત, બે ગંભીર રીતે ઘાયલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
Embed widget