શોધખોળ કરો

મુંબઈમાં લાલટેન ઉડાવવા અને વહેંચવા પર પ્રતિબંધ, દિવાળી પહેલા પોલીસનો નિર્ણય 

દિવાળી પર ભવ્ય ઉજવણીની તૈયારી કરી રહેલા મુંબઈના લોકો નિરાશ થઈ શકે છે. વાસ્તવમાં મુંબઈમાં આકાશમાં લાલટેન ઉડાવવા પર પ્રતિબંધ છે.

દિવાળી પર ભવ્ય ઉજવણીની તૈયારી કરી રહેલા મુંબઈના લોકો નિરાશ થઈ શકે છે. વાસ્તવમાં મુંબઈમાં આકાશમાં લાલટેન ઉડાવવા પર પ્રતિબંધ છે. તેના વેચાણ પર પણ પ્રતિબંધ રહેશે. સુરક્ષાના કારણોસર પોલીસે આ નિર્ણય લીધો છે. આ પ્રતિબંધ 21 નવેમ્બર સુધી લાગુ રહેશે. એટલે કે એક મહિના સુધી તેને મુંબઈમાં વેચવામાં નહીં આવે કે ઉડાવવામાં આવશે નહીં. ગયા વર્ષે પણ મુંબઈ પોલીસે આ જાહેરાત કરી હતી.

પોલીસે આદેશ જાહેર કર્યો હતો

પીટીઆઈના અહેવાલ મુજબ પોલીસે આ અંગે આદેશ જાહેર કર્યા છે. આ નિર્ણય ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ લેવામાં આવ્યો છે. આદેશ અનુસાર અસામાજિક તત્વોની ગતિવિધિઓને રોકવા માટે જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આકાશમાં ઉડાવવામાં આવતા લાલટેનના વેચાણ, સંગ્રહ અને ઉડાવવા પર પ્રતિબંધ છે.

હુકમનો ભંગ કરનાર સામે કેસ થશે

આદેશમાં કહેવામાં આવ્યું છે કે લાલટેન જાહેર સંપત્તિ અને લોકોની સુરક્ષા માટે ખતરો સાબિત થઈ શકે છે. જે લોકો આદેશનું ઉલ્લંઘન કરશે તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ કેસ કરવામાં આવશે.

2015માં એક ઈમારતમાં આગ લાગી હતી

જાન્યુઆરી 2015માં, મલાડ પૂર્વમાં એક 36 માળની બાંધકામ હેઠળની ઈમારતમાં કથિત રીતે લાલટેનના કારણે આગ લાગી હતી. આ પછી મુંબઈના તત્કાલીન ફાયર ચીફ પી રહંગદલેએ પોલીસને આવા લાલટેન પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી હતી.

2022 અને 2023માં પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો

મુંબઈ પોલીસે આ પ્રકારનો નિર્ણય પહેલીવાર લીધો નથી. ગયા વર્ષે પણ મુંબઈમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 2023 માં 4 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી એક મહિના માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જ્યારે 2022માં 16 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. દિવાળીના તહેવાર પર મુંબઈ પોલીસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈમાં આકાશમાં લાલટેન ઉડાવવા પર પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધ  21 નવેમ્બર સુધી લાગુ રહેશે. 

આ વખતે દિવાળી 31 ઓક્ટોબરે જ મનાવવામાં આવશે.  ચતુર્દશી તિથિ 31 ઓક્ટોબરે બપોરે 3.31 વાગ્યા સુધી છે. ત્યાર બાદ અમાવસ્યા તિથિ શરૂ થઈ રહી છે, જે બીજા દિવસે એટલે કે 1લી ઓક્ટોબરે સાંજે 5.24 વાગ્યા સુધી ચાલશે.  

દિવાળી ક્યારે છે? 31 ઓક્ટોબર કે 1 નવેમ્બર, જ્યોતિષાચાર્યે બતાવી સાચી તારીખ અને શુભ મુહૂર્ત    

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone Dana: પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં 26 ઓક્ટોબર સુધી સ્કૂલ બંધ, જાણો હવામાન વિભાગની આગાહી 
Cyclone Dana: પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં 26 ઓક્ટોબર સુધી સ્કૂલ બંધ, જાણો હવામાન વિભાગની આગાહી 
Brics Summit: PM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે કાલે થશે દ્રિપક્ષીય બેઠક 
Brics Summit: PM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે કાલે થશે દ્રિપક્ષીય બેઠક 
'રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે', જાણો કઝાનમાં મુલાકાત દરમિયાન શું બોલ્યા PM મોદી અને પુતિન ? 
'રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે', જાણો કઝાનમાં મુલાકાત દરમિયાન શું બોલ્યા PM મોદી અને પુતિન ? 
Maharashtra election: શિવસેના શિંદે જૂથે 45 ઉમેદવારો કર્યા જાહેર, આ બેઠક પરથી લડશે CM એકનાથ શિંદે
Maharashtra election: શિવસેના શિંદે જૂથે 45 ઉમેદવારો કર્યા જાહેર, આ બેઠક પરથી લડશે CM એકનાથ શિંદે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: સામી દિવાળીએ ખેતીમાં દેવાળુંHun To Bolish: હું તો બોલીશ: નવો ફર્જીવાડોDigital Arrest LIVE VIDEO: ડિજિટલ અરેસ્ટના ખેલનો લાઈવ વીડિયો આવ્યો સામે, વડોદરાની મહિલાને 4 કલાક સુધી ટોર્ચર કર્યુંBotad Murder Case: પાટીદાર અગ્રણી ધરમશી પટેલની હત્યાથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Dana: પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં 26 ઓક્ટોબર સુધી સ્કૂલ બંધ, જાણો હવામાન વિભાગની આગાહી 
Cyclone Dana: પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં 26 ઓક્ટોબર સુધી સ્કૂલ બંધ, જાણો હવામાન વિભાગની આગાહી 
Brics Summit: PM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે કાલે થશે દ્રિપક્ષીય બેઠક 
Brics Summit: PM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે કાલે થશે દ્રિપક્ષીય બેઠક 
'રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે', જાણો કઝાનમાં મુલાકાત દરમિયાન શું બોલ્યા PM મોદી અને પુતિન ? 
'રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે', જાણો કઝાનમાં મુલાકાત દરમિયાન શું બોલ્યા PM મોદી અને પુતિન ? 
Maharashtra election: શિવસેના શિંદે જૂથે 45 ઉમેદવારો કર્યા જાહેર, આ બેઠક પરથી લડશે CM એકનાથ શિંદે
Maharashtra election: શિવસેના શિંદે જૂથે 45 ઉમેદવારો કર્યા જાહેર, આ બેઠક પરથી લડશે CM એકનાથ શિંદે
Maharashtra election: MNSએ 45 બેઠકો પર ઉમેદવાર કર્યા જાહેર, રાજ ઠાકરેના પુત્ર અમિત માહિમથી ચૂંટણી લડશે 
Maharashtra election: MNSએ 45 બેઠકો પર ઉમેદવાર કર્યા જાહેર, રાજ ઠાકરેના પુત્ર અમિત માહિમથી ચૂંટણી લડશે 
મુંબઈમાં લાલટેન ઉડાવવા અને વહેંચવા પર પ્રતિબંધ, દિવાળી પહેલા પોલીસનો નિર્ણય 
મુંબઈમાં લાલટેન ઉડાવવા અને વહેંચવા પર પ્રતિબંધ, દિવાળી પહેલા પોલીસનો નિર્ણય 
Botad: બરવાળાના ભીમનાથમાં પાટીદાર અગ્રણી ધરમશીભાઈ મોરડિયાની હત્યાથી ખળભળાટ
Botad: બરવાળાના ભીમનાથમાં પાટીદાર અગ્રણી ધરમશીભાઈ મોરડિયાની હત્યાથી ખળભળાટ
Drashti dhami: દ્રષ્ટિ ધામીના ઘરે ગુંજી કિલકારી, અભિનેત્રીએ આપ્યો દિકરીને જન્મ 
Drashti dhami: દ્રષ્ટિ ધામીના ઘરે ગુંજી કિલકારી, અભિનેત્રીએ આપ્યો દિકરીને જન્મ 
Embed widget