શોધખોળ કરો

Threat Call: '26/11 જેવા આતંકી હુમલા માટે રહો તૈયાર', મુંબઇ પોલીસને આવ્યો ફોન, ટાર્ગેટ પર મોદી અને યોગી સરકાર

મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમને એક ધમકીભર્યો કોલ આવ્યો હતો

મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમને એક ધમકીભર્યો કોલ આવ્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર તેમના ટાર્ગેટ પર હોવાની ધમકી આપવામાં આવી છે.  મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ 26/11 જેવા આતંકવાદી હુમલાની ધમકી પણ આપી છે. પોલીસે આ મામલે આઈપીસીની કલમ 509(2) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્ધારા ધમકી આપવામાં આવી હતી કે યુપીમાં યોગી આદિત્યનાથની સરકાર અને મોદી સરકાર તેમના ટાર્ગેટ પર છે. ધમકી આપનાર આરોપીએ મેસેજમાં વધુમાં જણાવ્યું હતું કે કેટલીક જગ્યાએ કારતૂસ અને એકે 47 છે. આ સાથે મુંબઈમાં 26/11ના જેવો હુમલો ફરીથી કરવાની પણ વાત કરવામાં આવી છે.

પોલીસે અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી

આ બાબતને ગંભીરતાથી લઈને મુંબઈ પોલીસ અજાણ્યા વ્યક્તિને શોધી રહી છે. આ કિસ્સામાં વર્લી પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ IPCની કલમ 509 (2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પીટીઆઈ-ભાષાના અહેવાલ મુજબ, 9 જુલાઈના રોજ યુપીના 112 નંબર પર પોલીસને ધમકીભર્યો કોલ આવ્યો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલામાં દેવરિયા જિલ્લાની કોતવાલી પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે, આરોપ છે કે તેણે દારૂ પીને યુપી-112 નંબર પર ફોન કર્યો હતો.

અગાઉ પણ ધમકીઓ મળી છે

પોલીસે તરત જ તેના ફોન નંબરના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું અને તેને કસ્ટડીમાં લીધો. આરોપી યુવક ગોરખપુરનો રહેવાસી છે, પોલીસે આ જાણકારી 10 જુલાઈએ આપી હતી. આ મામલે દેવરિયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે આરોપીની ઓળખ દેવરિયા જિલ્લાના ભુજૌલી કોલોનીના રહેવાસી અરુણ કુમાર તરીકે થઇ હતી. તેણે ધમકી આપી હતી કે તે પીએમ મોદી અને સીએમ યોગીને મારી નાખશે.

સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે આરોપીએ દારૂના નશામાં આ કૃત્ય કર્યું હતુ. તેમણે એમ પણ કહ્યું કે વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી અને તેની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?Gondal Crime : ગોંડલ સૌરાષ્ટ્રનું મીરઝાપુર, કયા પાટીદાર નેતાએ કહ્યું આવું?Gondal Crime : ગોંડલમાં સગીરને માર મારવા મામલે પોલીસનો મોટો ખુલાસોBhavnagar Railway Officer Suicide Case: માનસિક ત્રાસથી કંટાળી રેલવે કર્મચારીએ કર્યો આપઘાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
નવી જંત્રીની જાહેરાત અટકી,  જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
નવી જંત્રીની જાહેરાત અટકી, જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
Baba Ramdev Video: અચાનક લોકોની વચ્ચે પહોંચી ગયા બાબા રામદેવ, લગાવી દીધી ગંગાના ધસમસતા પ્રવાહમાં છલાંગ, જુઓ વીડિયો
Baba Ramdev Video: અચાનક લોકોની વચ્ચે પહોંચી ગયા બાબા રામદેવ, લગાવી દીધી ગંગાના ધસમસતા પ્રવાહમાં છલાંગ, જુઓ વીડિયો
Embed widget