શોધખોળ કરો

Nagaland Exit poll : નાગાલેન્ડમાં યે BJPની બલ્લે બલ્લે! NDPP સાથે મળી કરશે 'રાજ'!!!

ત્રણ રાજ્યોમાં થયેલા મતદાનના આજે એક્ઝિટ પોલ સામે આવ્યા હતાં. એક્ઝિટ પોલ મુજબ નાગાલેન્ડમાં ભાજપ અને NDPPની જીત થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Nagaland Exit Poll 2023 : આ મહિને ઉત્તર પૂર્વના ત્રણ રાજ્યોમાં ચૂંટણી માટે મતદાન થયું હતું. જેમાં ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. ત્યાર બાદ  27 ફેબ્રુઆરીએ અન્ય બે રાજ્યો મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાન થયું હતું. આ ત્રણ રાજ્યોમાં થયેલા મતદાનના આજે એક્ઝિટ પોલ સામે આવ્યા હતાં. એક્ઝિટ પોલ મુજબ નાગાલેન્ડમાં ભાજપ અને NDPPની જીત થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન બાદ આવેલા એક્ઝિટ પોલમાં ભાજપ-એનડીપીપી ગઠબંધનને બહુમતી મળતી દેખાઈ રહી છે. ઝી મેટ્રિઝ અનુસાર, નાગાલેન્ડમાં પણ ભાજપ સત્તામાં પરત ફરશે. 'ઝી ન્યૂઝ-મેટ્રિક્સ'ના એક્ઝિટ પોલ અનુસાર, નાગાલેન્ડમાં બીજેપી-એનડીપીપી ગઠબંધન 35 થી 43 બેઠકો જીતવાની ધારણા છે. આ સર્વે અનુસાર 60 સીટોવાળી નાગાલેન્ડ વિધાનસભામાં કોંગ્રેસની હાલત દયનીય બની રહી હોવાની દર્શાવવામાં આવી રહી છે. કોંગ્રેસ ડબલ આંકડાની બહાર પણ દેખાઈ રહી છે અને કોંગ્રેસ માત્ર 1 થી 3 બેઠકો જીતશે તેવો અંદાજ છે. તો અન્ય બે પક્ષોમાં એનપીપીને શૂન્યથી એક બેઠક અને એનપીએફને 2થી 5 બેઠકો મળવાની ધારણા છે. 

વાત વોટ શેરની કરવામાં આવે તો અહીં NDPP અને BJP માટે 67% વોટ મળે તેવી શક્યતા છે. નાગાલેન્ડ એ પૂર્વોત્તરનું એક રાજ્ય છે જ્યાં એક સાથે અનેક વિવાદો ચાલે છે. આસામ સાથેનો સરહદી વિવાદ હોય કે AFSPAનો મુદ્દો. આ વખતે પણ આ મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવી હતી. એક તરફ સત્તાધારી નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) અને બીજેપીએ સાથે મળીને ચૂંટણી લડી છે, જ્યારે આ વખતે કોંગ્રેસ અને પીપલ્સ ફ્રન્ટ અલગ-અલગ મેદાન પર ઉભા હતા.

નાગાલેન્ડમાં મુખ્યમંત્રી નેફિયુ રિયોની લોકપ્રિયતા અકબંધ છે. એક્ઝિટ પોલના પરિણામો દર્શાવે છે કે 25 ટકા લોકોની પ્રથમ પસંદગી વર્તમાન સીએમ નેફિયુ રિયો છે. અન્ય પાર્ટીના કોઈ સીએમ ચહેરાને 10 ટકા પણ વોટ મળ્યા નથી. નાગાલેન્ડ ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામો જણાવી રહ્યા છે કે, રાજ્યમાં ફરી એકવાર NDPP અને BJPની ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે. પ્રચંડ બહુમતી સાથે પરત ફરવાના સંકેતો છે. 

નાગાલેન્ડ, આસામ અને મણિપુરમાં AFSPAને લઈને અમિત શાહનું મોટું નિવેદન

AFSPA કાયદાને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. હવે આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારત સરકારે દાયકાઓ બાદ નાગાલેન્ડ, આસામ અને મણિપુર રાજ્યોમાં સશસ્ત્ર બળ વિશેષ અધિકાર અધિનિયમ(AFSPA) હેઠળ અશાંત વિસ્તારોને ઓછા કરવાનો નિર્ણય લીધો છે.

અમિત શાહે કહ્યું કે, એક મહત્વ પૂર્ણ પગલા તરીકે ભારત સરકારે દાયકાઓ બાદ નાગાલેન્ડ, આસામ અને મણિપુર રાજ્યોમાં AFSPA હેઠળ અશાંત ક્ષેત્રોને ઓછા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

AFSPA હેઠળ ક્ષેત્રોમાં સુરક્ષાની સ્થિતિમાં સુધારો અને પ્રધાનમંત્રી દ્વારા ઉત્તર પૂર્વમાં સ્થાયી શાંતિ લાવવા અને ઉગ્રવાદને સમાપ્ત કરવા માટે સતત કરવામાં આવતા પ્રયાસો અને કેટલાય કરારોને કારણે ઝડપી વિકાસના પરિણામો આવ્યા છે. ભારત સરકાર ઘણા સમયથી AFSPA અંગે કામ કરી રહી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
Embed widget