શોધખોળ કરો

સરકારી કર્મચારીઓને મોદી સરકારે આપી મોટી રાહત, પેંશન સ્કિમને લઈને કર્યો મોટો નિર્ણય

જુની પેન્શન NPS કરતા વધારે ફાયદાકારક છે. કેમ કે, તેમાં બેનિફિટ વધારે છે.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓની પેંશન યોજનાને લઈને મોટો નિર્ણય કર્યો છે. તે અંતર્ગત હવે NPS એટલે કે નેશનલ પેંશન સ્કીમ સાથે જોડાયેલ સરકારી કર્મચારીઓ હવે જૂની પેંશન યોજના OPS એટલે કે ઓલ્ડ પેંશન સ્કીમમાં સામેલ થવાની છૂટ મળી ગઈ છે. તેનો સીધો મતલબ એ થયો કે એવા તમામ કેન્દ્રીય કર્મચારીઓ જે 1 જાન્યુઆરી 2004 અથવા એ પહેલાના ગાળામાં સરકારી સેવામાં જોડાયા છો જૂની પેંશન યોજાનાનો લાભ લેવા માટે માન્ય ગમાશે. એ વાતથી કોઈ ફેર નહીં પડે કે તેમની નિમણુક 1 જાન્યુઆરી 2004 બાદ થઈ જશે. જ્યારે પણ કેન્દ્ર સરકાર કોઈ નવા પગાર પંચની ભલામણ લાગુ કરે ત્યારે તેની અસર પેંશન પર પણ પડે છે. નોંધનીય છેકે 1 જાન્યુઆરી 2004થી નવી પેંશન યોજના એટલે કે એનપીએસ લાગુ કરવામાં આવી હતી. એ વાત અલગ છે કે કેન્દ્રીય કર્મચારીઓ હજુ પણ જૂની પેંશન યોજનાને જ શ્રેષ્ઠ માને છે. સરકારે પોતાના તમામ વિભાગને આ આદેશ લાગુ કરવા માટે કહ્યું છે. સરકારી સેવામાં રિક્રૂટમેન્ટનું પરિણામ જો 1 જાન્યુઆરી 2004 પહેલા જાહેર થઈ ગયું છે પરેતુ એપોઈમેન્ટ અથવા જોઈનિંગ પોલિસ વેરિફિકેશન, મેડિકલ એક્ઝામના કારણે લેટ થયું હોય તો, તેના માટે કર્મચારી જવાબદાર નથી. આ એડમિનિસ્ટ્રેટિવની ખામી છે. જેથી આવા કર્મચારીઓને One time ઓપ્શન આપવામાં આવી રહ્યું છે. તે પેન્શન વિભાગને આ મુદ્દે લખે અને જુની પેન્શન યોજનાનો લાભ લે. તેના માટે સરકારે 31 મે 2020 સુધીનો સમય આપ્યો છે. જુની પેન્શન NPS કરતા વધારે ફાયદાકારક છે. કેમ કે, તેમાં બેનિફિટ વધારે છે. તેમાં પેન્શનર સાથે તેનો પરિવાર પણ સુરક્ષિત રહે છે. કર્મચારીને OPSનો ફાયદો મળે છે તો, તેનાથી તેનું રિટાયરમેન્ટ સિક્યોર થઈ જાય છે. સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે, OPS માટે એલિઝિબલ થયા બાદ આ કર્મચારીઓનું NPS ખાતુ બંધ કરી દેવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Embed widget