શોધખોળ કરો

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત

Nitish Kumar Resign: નીતિશ કુમારે MLC પદ પરથી રાજીનામું આપી દીધું છે. બિહારના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે હવે અટકળો વધી રહી છે. રાજીનામા અંગે ટૂંક સમયમાં ઔપચારિક જાહેરાત થવાની અપેક્ષા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નીતીશ કુમારે રાજ્યસભા સાંસદ બન્યા બાદ MLC પદ છોડ્યું.
  • નિયમ મુજબ, રાજ્ય વિધાનમંડળમાંથી રાજીનામું આપવું જરૂરી.
  • મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું પણ આપી શકે છે.
  • 30 એપ્રિલ સુધીમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું શક્ય.

Nitish Kumar Resign: બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે વિધાન પરિષદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોનું માનીએ તો સોમવાર, 30 માર્ચની સવારના 10.00 વાગ્યાની આસપાસ સીએમ નીતીશ કુમારે બિહાર વિધાન પરિષદના સભાપતિ અવધેશ નારાયણ સિંહને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. આગામી 13 એપ્રિલ પછી તેઓ મુખ્યમંત્રી પદ છોડે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

નીતીશ કુમાર જે અત્યાર સુધી બિહાર વિધાન પરિષદના સભ્ય હતા, તેમણે 16 માર્ચના રોજ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. નિયમો મુજબ, નીતીશ કુમારે સંસદ માટે ચૂંટાયાના 14 દિવસની અંદર રાજ્ય વિધાનમંડળમાંથી રાજીનામું આપવાનું હતું. હવે સીએમ નીતીશ કુમારના રાજીનામાની સત્તાવાર જાહેરાત થોડી વારમાં કરવામાં આવશે.

નીતીશ કુમારે આપ્યું રાજીનામું

નીતીશ કુમારે રાજ્યસભાના સાંસદ બન્યા બાદ MLC પદેથી રાજીનામું આપી દીધું છે. આ પગલાથી હવે તેમના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનો રસ્તો પણ સાફ થઈ ગયો છે. તેઓ ગમે ત્યારે મુખ્યમંત્રી પદ પરથી પણ રાજીનામું આપી શકે છે.

મુખ્યમંત્રી પદ પરથી પણ આપવું પડશે રાજીનામું

આ સ્થિતિમાં, રાજ્ય વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્ય ન હોવાના કિસ્સામાં નીતીશ કુમારે મુખ્યમંત્રી પદ પરથી પણ રાજીનામું આપવું પડશે. રાજ્યસભાની સદસ્યતા અંગે બિહારના મુખ્યમંત્રીએ પોતાની 'સમૃદ્ધિ યાત્રા' ના 5 તબક્કા દરમિયાન આ બાબતે એક પણ શબ્દ કહ્યો નહોતો. આ યાત્રા 26 માર્ચે પટનામાં સમાપ્ત થઈ હતી.

સમૃદ્ધિ યાત્રા દરમિયાન, બિહારના મુખ્યમંત્રીએ 32 જિલ્લાઓમાં 32 જનસભાઓને સંબોધિત કરી હતી, પરંતુ ક્યાંય પણ રાજ્યસભામાં જવા કે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો ઉલ્લેખ કર્યો નહોતો. જોકે, તાજેતરમાં સંપન્ન થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં તેમણે ઉમેદવારી નોંધાવી હતી અને પ્રથમ વખત ઉપલા ગૃહના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

30 એપ્રિલ સુધીમાં આપી શકે છે સીએમ પદેથી રાજીનામું

મુખ્યમંત્રી નીતીશ કુમાર 30 એપ્રિલે રાજીનામું આપે તેવી માહિતી છે. આ પછી તેઓ પોતાની રાજ્યસભાની સદસ્યતા ગ્રહણ કરશે. નીતીશ કુમારના MLC પદેથી રાજીનામું આપ્યા બાદ હવે નવા સીએમ (મુખ્યમંત્રી) ને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
Embed widget