શોધખોળ કરો

સાવરકર વિવાદઃ શિવસેના નેતા સંજય રાઉતે કહ્યુ- ઇતિહાસના પેજ નહી ફાડી રાહુલ ગાંધી

શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે, રાહુલ ગાંધીના નિવેદનથી ઇતિહાસ બદલાશે નહી અને તેમને સાવરકર વિશે વાંચવું જોઇએ.

નવી દિલ્હીઃ કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વીર સાવરકરને લઇને આવેલા નિવેદન બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચી ગઇ છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે, રાહુલ ગાંધીના નિવેદનથી ઇતિહાસ બદલાશે નહી અને તેમને સાવરકર વિશે વાંચવું જોઇએ. રાહુલ ઇતિહાસના પેજ ફાડી શકશે નહીં. કોગ્રેસ સાથે આ મુદ્દા પર વધતા ગતિરોધ વચ્ચે શિવસેનાએ કહ્યું કે, સાવરકર પર શિવસેના પોતાના જૂના મત પર અડગ છે. રાઉતે કહ્યું કે, સાવરકર વિવાદથી મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર પર કોઇ ખતરો નથી. એક ચેનલ સાથેની વાતચીતમાં રાઉતે કહ્યુ કે, રાહુલ ગાંધીએ રામલીલા મેદાનમાં આવેલા નિવેદનથી ઇતિહાસ બદલાશે નહીં અને સાવરકર વિશે તેમણે વાંચવું જોઇએ.સાવરકરે દેશની આઝાદીમાં પોતાનું યોગદાન આપ્યું છે. રાહુલ ગાંધીના નિવેદનથી સાવરકરનું મહત્વ ઓછું નહી થાય. મનમોહન સિંહે કહ્યું હતું કે, મતભેદ હોઇ શકે છે પરંતુ ઇતિહાસમાં સાવરકરનું યોગદાન છે અને રહેશે. રાઉતે કહ્યું કે, સાવરકર ફક્ત મહારાષ્ટ્ર માટે નહી દેશના યુવાઓ માટે આદર્શ છે. રાજ્યની સરકાર કોમન મિનિમમ પ્રોગ્રામ પર ચાલી રહી છે. આખા મામલાથી મહારાષ્ટ્ર સરકાર પર કોઇ ખતરો નથી. ઉદ્ધવ સરકાર પાંચ વર્ષ સુધી ચાલશે. હું મહારાષ્ટ્રના કોગ્રેસ નેતાઓને અપીલ કરું છું કે તેઓ સાવરકરની આત્મકથા રાહુલ ગાંધીને આપે. રાહુલ ગાંધીએ તે વાંચવી જોઇએ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: 14 ખરીફ પાકોના MSPમાં વધારો, ગુજરાતને પણ મળી મોટી ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: 14 ખરીફ પાકોના MSPમાં વધારો, ગુજરાતને પણ મળી મોટી ભેટ
CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: 14 ખરીફ પાકોના MSPમાં વધારો, ગુજરાતને પણ મળી મોટી ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: 14 ખરીફ પાકોના MSPમાં વધારો, ગુજરાતને પણ મળી મોટી ભેટ
ગુજરાતમાં ‘વર્ક ફ્રોમ હોમ' પર વિચારણા, પીએમની અપીલ બાદ સરકાર એક્શનમાં; મંત્રી કુંવરજી બાવળિયાનું સૂચક નિવેદન
ગુજરાતમાં ‘વર્ક ફ્રોમ હોમ' પર વિચારણા, પીએમની અપીલ બાદ સરકાર એક્શનમાં; મંત્રી કુંવરજી બાવળિયાનું સૂચક નિવેદન
ગુજરાત પોલીસનો મોટો નિર્ણય, હવે આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવા પર મુકાયો પ્રતિબંધ!
ગુજરાત પોલીસનો મોટો નિર્ણય, હવે આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવા પર મુકાયો પ્રતિબંધ!
CBSE Board 12th Result 2026: CBSE એ ધોરણ 12નું પરિણામ કર્યું જાહેર, રિઝલ્ટ અહીં ચેક કરો 
CBSE Board 12th Result 2026: CBSE એ ધોરણ 12નું પરિણામ કર્યું જાહેર, રિઝલ્ટ અહીં ચેક કરો 
Gujarat Heat: કાળઝાળ ગરમીને લઈ કચ્છ અને સુરેંદ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, જાણો હવામાનનું અપડેટ 
Gujarat Heat: કાળઝાળ ગરમીને લઈ કચ્છ અને સુરેંદ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, જાણો હવામાનનું અપડેટ 
Gold Silver Prices: સોના-ચાંદીમાં ફરી તેજી, ઈમ્પોર્ટ ડ્યૂટી વધતા 3 લાખની નજીક ચાંદી, જાણો લેટેસ્ટ ભાવ
Gold Silver Prices: સોના-ચાંદીમાં ફરી તેજી, ઈમ્પોર્ટ ડ્યૂટી વધતા 3 લાખની નજીક ચાંદી, જાણો લેટેસ્ટ ભાવ
CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
Embed widget