શોધખોળ કરો

Pahalgam Attack: 'ધર્મને નિશાન બનાવીને કરવામાં આવ્યો આતંકી હુંમલો, ભારત આપશે જડબાતોડ જવાબ'- રાજનાથ સિંહ

Pahalgam Terror Attack: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે અમે એવા લોકો સુધી પણ પહોંચીશું જેમણે ભારતીય ભૂમિ પર આવી નાપાક પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે પડદા પાછળ કાવતરું ઘડ્યું છે.

Pahalgam Terror Attack: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે. તેમણે દેશવાસીઓને ખાતરી આપી કે સરકાર દરેક જરૂરી પગલાં લેશે. સંરક્ષણ મંત્રીએ કહ્યું, "પહેલગામમાં એક ચોક્કસ ધર્મને નિશાન બનાવીને આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું, જેમાં ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. હું દેશવાસીઓને ખાતરી આપવા માંગુ છું કે સરકાર દરેક જરૂરી પગલાં લેશે. અમે ફક્ત આ કૃત્યના કાવતરાખોરો સુધી જ નહીં, પરંતુ પડદા પાછળના લોકો સુધી પણ પહોંચીશું."

 

 

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, "આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલામાં આપણા દેશે ઘણા નિર્દોષ નાગરિકો ગુમાવ્યા છે. આ અમાનવીય કૃત્યથી આપણે બધા ઊંડા શોક અને પીડામાં છીએ. સૌ પ્રથમ, હું એવા તમામ પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. હું આ દુઃખદ સમયમાં દિવંગત આત્માઓની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું."

'ભારતને ડરાવી નહીં શકો'

સંરક્ષણ મંત્રીએ કહ્યું, "આતંકવાદ સામે આપણી ઝીરો ટોલરન્સ નિતિ છે. ભારતનો દરેક નાગરિક આ કાયરતાપૂર્ણ કૃત્ય સામે એકજૂથ છે. ભારતને ડરાવી શકાય નહીં. હું દેશવાસીઓને ખાતરી આપું છું કે આ ઘટનાને ધ્યાનમાં રાખીને, ભારત સરકાર દરેક જરૂરી અને યોગ્ય પગલું ભરશે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બુધવારે (23 એપ્રિલ, 2025) પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી. આ બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાના વડાઓ, સંરક્ષણ સચિવ અને સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ હાજર રહ્યા હતા. સંરક્ષણ મંત્રીએ સશસ્ત્ર દળોને આતંકવાદ વિરોધી કાર્યવાહી વધુ તીવ્ર બનાવવાનો નિર્દેશ આપ્યો.

અત્યાર સુધી 27 લોકોના મોત

જમ્મુ અને કાશ્મીરના પહેલાગાંવમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા છે. અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયાના અહેવાલ છે. સશસ્ત્ર આતંકવાદીઓએ લોકોના નામ પૂછ્યા અને પછી તેમને કલમા પઢવાનું કહ્યું. આ પછી તેને ગોળી મારીને હત્યા કરવામાં આવી. આ આતંકવાદી હુમલામાં 20 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ દરમિયાન એક મહત્વપૂર્ણ માહિતી પ્રકાશમાં આવી છે. આ દરમિયાન આતંકવાદીએ પ્રવાસીઓને કહ્યું કે તમે લોકોએ મોદીને ખૂબ માથે ચઢાવીને રાખ્યા છે.

પહેલગાંવ આતંકવાદી હુમલા પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાના પ્રવાસે રવાના થયા હતા. પરંતુ તેમના ગયા પછી આતંકવાદી હુમલો થયો. જે બાદ તેઓ વતન પરત આવી ગયા. એક ટીવી ચેનલના અહેવાલ મુજબ, પીડિતોમાંથી એકે કહ્યું, "આતંકવાદીઓએ અમને વડાપ્રધાન મોદીના નામે ધમકી આપી અને પછી કહ્યું કે તમે લોકોએ મોદીને માથે ચઢાવીને રાખ્યા છે." તેના કારણે અમારો ધર્મ જોખમમાં છે.

સંરક્ષણ મંત્રીએ કહ્યું, "આતંકવાદ સામે અમારી ઝીરો ટોલરન્સ નીતિ છે. ભારતનો દરેક નાગરિક આ કાયરતાપૂર્ણ કૃત્ય સામે એકજૂથ છે. હું દેશવાસીઓને ખાતરી આપું છું કે આ ઘટનાને ધ્યાનમાં રાખીને, ભારત સરકાર દરેક જરૂરી અને યોગ્ય પગલું ભરશે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
INS તારાગિરી ભારતીય નૌસેનામાં એન્ટ્રી, દરિયામાં તાકાત ડબલ, રાજનાથ સિંહે આપ્યો PAK ને મરચા લાગે તેવો મેસેજ
INS તારાગિરી ભારતીય નૌસેનામાં એન્ટ્રી, દરિયામાં તાકાત ડબલ, રાજનાથ સિંહે આપ્યો PAK ને મરચા લાગે તેવો મેસેજ
Weather update: બે દિવસ ભારે તોફાન અને કરા સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આ રાજ્યોમાં આપ્યું એલર્ટ 
Weather update: બે દિવસ ભારે તોફાન અને કરા સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આ રાજ્યોમાં આપ્યું એલર્ટ 
Viral Video: ઈંધણની અછત વચ્ચે પેટ્રોલથી બાઇક ધોતો જોવા મળ્યો યુવક; વીડિયો જોઈને ગુસ્સો થયા યૂઝર્સ
Viral Video: ઈંધણની અછત વચ્ચે પેટ્રોલથી બાઇક ધોતો જોવા મળ્યો યુવક; વીડિયો જોઈને ગુસ્સો થયા યૂઝર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'
Hun To Bolish | હું તો બોલીશ | માફિયાઓ સામે મહિલાઓ મેદાને
Hun To Bolish: ક્યાં પડ્યું માવઠું ?
Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
Dwarka Unseasonal Rain: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ખાબક્યો ધોધમાર કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
CSK vs PBKS Highlights:પંજાબ કિંગ્સે ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું, શ્રેયસની અડધી સદી 
CSK vs PBKS Highlights:પંજાબ કિંગ્સે ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું, શ્રેયસની અડધી સદી 
કેંદ્રએ રાજ્યોને સંગ્રહખોરી અને કાળાબજારી પર કડક કાર્યવાહી કરવા કહ્યું, ઇંધણની સપ્લાય વચ્ચે આદેશ  
કેંદ્રએ રાજ્યોને સંગ્રહખોરી અને કાળાબજારી પર કડક કાર્યવાહી કરવા કહ્યું, ઇંધણની સપ્લાય વચ્ચે આદેશ  
Ahmedabad Rain: અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન અને કરા સાથે વરસાદ
Ahmedabad Rain: અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન અને કરા સાથે વરસાદ
ઈરાને તોડી પાડ્યું અમેરિકાનું F-35 ફાઈટર જેટ, પાયલટને શોધવા ઈરાનમાં ઘુસી US વાયુસેના
ઈરાને તોડી પાડ્યું અમેરિકાનું F-35 ફાઈટર જેટ, પાયલટને શોધવા ઈરાનમાં ઘુસી US વાયુસેના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં આટલા ટકાનો થશે વધારો, જાણો ક્યારથી લાગુ થશે પગાર પંચ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં આટલા ટકાનો થશે વધારો, જાણો ક્યારથી લાગુ થશે પગાર પંચ 
Gujarat Weather: વીજળીના કડાકા અને ભારે પવન સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: વીજળીના કડાકા અને ભારે પવન સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Post Office માં ₹8000 મહિને જમા કરો તો મેચ્યોરિટી પર ₹5,70,926 ફંડ તૈયાર થશે, જાણો સ્કીમ અને કેલક્યુલેશન 
Post Office માં ₹8000 મહિને જમા કરો તો મેચ્યોરિટી પર ₹5,70,926 ફંડ તૈયાર થશે, જાણો સ્કીમ અને કેલક્યુલેશન 
Embed widget