શોધખોળ કરો

Pahalgam Attack: 'ધર્મને નિશાન બનાવીને કરવામાં આવ્યો આતંકી હુંમલો, ભારત આપશે જડબાતોડ જવાબ'- રાજનાથ સિંહ

Pahalgam Terror Attack: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે અમે એવા લોકો સુધી પણ પહોંચીશું જેમણે ભારતીય ભૂમિ પર આવી નાપાક પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે પડદા પાછળ કાવતરું ઘડ્યું છે.

Pahalgam Terror Attack: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે. તેમણે દેશવાસીઓને ખાતરી આપી કે સરકાર દરેક જરૂરી પગલાં લેશે. સંરક્ષણ મંત્રીએ કહ્યું, "પહેલગામમાં એક ચોક્કસ ધર્મને નિશાન બનાવીને આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું, જેમાં ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. હું દેશવાસીઓને ખાતરી આપવા માંગુ છું કે સરકાર દરેક જરૂરી પગલાં લેશે. અમે ફક્ત આ કૃત્યના કાવતરાખોરો સુધી જ નહીં, પરંતુ પડદા પાછળના લોકો સુધી પણ પહોંચીશું."

 

 

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, "આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલામાં આપણા દેશે ઘણા નિર્દોષ નાગરિકો ગુમાવ્યા છે. આ અમાનવીય કૃત્યથી આપણે બધા ઊંડા શોક અને પીડામાં છીએ. સૌ પ્રથમ, હું એવા તમામ પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. હું આ દુઃખદ સમયમાં દિવંગત આત્માઓની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું."

'ભારતને ડરાવી નહીં શકો'

સંરક્ષણ મંત્રીએ કહ્યું, "આતંકવાદ સામે આપણી ઝીરો ટોલરન્સ નિતિ છે. ભારતનો દરેક નાગરિક આ કાયરતાપૂર્ણ કૃત્ય સામે એકજૂથ છે. ભારતને ડરાવી શકાય નહીં. હું દેશવાસીઓને ખાતરી આપું છું કે આ ઘટનાને ધ્યાનમાં રાખીને, ભારત સરકાર દરેક જરૂરી અને યોગ્ય પગલું ભરશે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બુધવારે (23 એપ્રિલ, 2025) પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી. આ બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાના વડાઓ, સંરક્ષણ સચિવ અને સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ હાજર રહ્યા હતા. સંરક્ષણ મંત્રીએ સશસ્ત્ર દળોને આતંકવાદ વિરોધી કાર્યવાહી વધુ તીવ્ર બનાવવાનો નિર્દેશ આપ્યો.

અત્યાર સુધી 27 લોકોના મોત

જમ્મુ અને કાશ્મીરના પહેલાગાંવમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા છે. અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયાના અહેવાલ છે. સશસ્ત્ર આતંકવાદીઓએ લોકોના નામ પૂછ્યા અને પછી તેમને કલમા પઢવાનું કહ્યું. આ પછી તેને ગોળી મારીને હત્યા કરવામાં આવી. આ આતંકવાદી હુમલામાં 20 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ દરમિયાન એક મહત્વપૂર્ણ માહિતી પ્રકાશમાં આવી છે. આ દરમિયાન આતંકવાદીએ પ્રવાસીઓને કહ્યું કે તમે લોકોએ મોદીને ખૂબ માથે ચઢાવીને રાખ્યા છે.

પહેલગાંવ આતંકવાદી હુમલા પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાના પ્રવાસે રવાના થયા હતા. પરંતુ તેમના ગયા પછી આતંકવાદી હુમલો થયો. જે બાદ તેઓ વતન પરત આવી ગયા. એક ટીવી ચેનલના અહેવાલ મુજબ, પીડિતોમાંથી એકે કહ્યું, "આતંકવાદીઓએ અમને વડાપ્રધાન મોદીના નામે ધમકી આપી અને પછી કહ્યું કે તમે લોકોએ મોદીને માથે ચઢાવીને રાખ્યા છે." તેના કારણે અમારો ધર્મ જોખમમાં છે.

સંરક્ષણ મંત્રીએ કહ્યું, "આતંકવાદ સામે અમારી ઝીરો ટોલરન્સ નીતિ છે. ભારતનો દરેક નાગરિક આ કાયરતાપૂર્ણ કૃત્ય સામે એકજૂથ છે. હું દેશવાસીઓને ખાતરી આપું છું કે આ ઘટનાને ધ્યાનમાં રાખીને, ભારત સરકાર દરેક જરૂરી અને યોગ્ય પગલું ભરશે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે

વિડિઓઝ

Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?
Hun To Bolish : હું તો બોલીશ : 'જૂતા છાપ' રાજનીતિ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
IND vs SA: ચાલુ મેચમાં વિરાટ કોહલી અને કુલદીપ યાદવનો 'કપલ ડાન્સ'! વીડિયો જોઈને તમે પણ હસી પડશો, જુઓ વાયરલ મોમેન્ટ
ચાલુ મેચમાં વિરાટ કોહલી અને કુલદીપ યાદવનો 'કપલ ડાન્સ'! વીડિયો જોઈને તમે પણ હસી પડશો
Shashi Tharoor: શું થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે? પુતિન સાથેના ડિનર બાદ ખુદ આપ્યો આ મોટો જવાબ
શું થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે? પુતિન સાથેના ડિનર બાદ ખુદ આપ્યો આ મોટો જવાબ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Embed widget