શોધખોળ કરો

સતત 11માં દિવસે મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, જાણો તમારા શહેરમાં કેટલી છે કિંમત

છેલ્લા 11 દિવસમાં ડીઝલની કિંમતમાં 6.40 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે અને પેટ્રોલની કિંમત પણ 6.00 રૂપિયા પ્રતિ લિટર વધી છે.

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડા છતાં ઘર આંગણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે ફરીથી પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો થયો છે. છેલ્લા 11 દિવસમાં પેટ્રોલ 6 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે તો ડીઝલની કિંમતમાં 6.40 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. બુધવારે 17 જૂનના રોજ પણ સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત ગઈકાલની 76.73 રૂપિયાથી વધીને 77.28 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે જે 55 પૈસા પ્રતિ લિટર મોઘું થયું છે. તેવી જ રીતે ડીઝલ 60 પૈસા પ્રતિ લિટર મોંઘું થઈને 75.19 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 75.79 રૂપિયા પ્રતિ લિટર થયું છે. આમ તો છેલ્લા 11 દિવસમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ ઘરઆંગણે તેની કિંમત સતત વધી રહી છે. હાલમાં ઇન્ડિયન બાસેક્ટ ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને 35 ડોલર પ્રિત બેરલની આસપાસ ચાલી રહી છે. પરંતુ પેટ્રોલ ડીઝલની કિંમતમાં આ પ્રમાણે ઘટાડો જોવા મળ્યો નથી. તેની અસર છે કે છેલ્લા 11 દિવસમાં ડીઝલની કિંમતમાં 6.40 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે અને પેટ્રોલની કિંમત પણ 6.00 રૂપિયા પ્રતિ લિટર વધી છે. ગુજરાત માટે તો એમાં પણ પડતા પર પાટું જેવી સ્થિતિ છે. કારણ કે ઓઈલ કંપનીઓા ભાવ વધારા ઉપરાંત ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ વધુ 2 રૂપિયા મોંઘું થયું છે. ગુજરાત સરકારે કોરોનાને કારણે ટેક્સની આવકમાં થયેલ ઘટાડાને પહોંચી વળવા માટે પેટ્રોલ અને ડીઝલના વેટમાં 2-2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. આ ગુજરાતમાં પેટ્રોલ ડીઝળની કિંમતમાં વાત કરીએ તો છેલ્લા 11 દિવસમાં ડીઝલ 8.40 રૂપિયા અને પેટ્રોલ 8 રૂપિયા પ્રતિ લિટર વધ્યા છે. પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget