શોધખોળ કરો

પેરિસમાં બોલ્યા વડાપ્રધાન મોદી- નવા ભારતમાં ભ્રષ્ટાચાર, ટ્રિપલ તલાક અને પરિવારવાદ માટે જગ્યા નથી

મોદીએ ફ્રાન્સની ફૂટબોલ ટીમની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું કે, ફ્રાન્સની ટીમના સમર્થક અહી છે તેનાથી વધારે ભારતમાં છે અને વર્લ્ડકપમાં એ જોવા મળ્યુ હતું.

નવી દિલ્હીઃ જી-7 સંમેલનમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચેલા વડાપ્રધાન મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. ફ્રાન્સની રાજધાની પેરિસમાં આ કાર્યક્રમ યોજાયો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં જીત બાદ મોદી પ્રથમવાર પ્રવાસી ભારતીયોને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન મોદી કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. દરમિયાન મોદીએ લોકોને શાંતિ જાળવવા કહ્યુ હતું અને રાષ્ટ્રગીત માટે ઉભા થવાની અપીલ કરી હતી.

ત્યારબાદ વડાપ્રધાન મોદીએ સંબોધન અગાઉ એક સ્મારકનું ઉદ્ધાટન કર્યું હતું. આ સ્મારક એર ઇન્ડિયાના બે દુર્ઘટનાગ્રસ્ત વિમાનની યાદમાં બનાવવામાં આવ્યું છે. આ દુર્ઘટનામાં હોમી જહાંગીર ભાભાનું પણ નિધન થયું હતું. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારતના ફ્રાન્સ સાથે સંબંધો નવા નથી. પણ ખૂબ જૂના છે. સારી મિત્રતાનો અર્થ સુખ અને દુખમાં એકબીજાનો સાથ આપવાનો છે. મોદીએ ફ્રાન્સની ફૂટબોલ ટીમની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું કે, ફ્રાન્સની ટીમના સમર્થક અહી છે તેનાથી વધારે ભારતમાં છે અને વર્લ્ડકપમાં એ જોવા મળ્યુ હતું.

તેમણે વધુમાં કહ્યું કે હાલમાં પેરિસમાં તમામ લોકો રામની ભક્તિમાં ડૂબ્યા છે. ચાર વર્ષ અગાઉ ફ્રાન્સ આવ્યો હતો તો એક વચન આપ્યુ હતું. હું પોતાના વચનો યાદ કરાવનાર નેતા છું નહી તો નેતા વચનો ભૂલી જાય છે. તેમણે કહ્યું કે, નવા ભારતના નિર્માણ માટે જનાદેશ મળ્યો છે અને એકવાર ફરી દેશની સેવાની તક મળી છે.

તેમણે કહ્યું કે એ પણ સત્ય છે કે છેલ્લા પાંચ વર્ષમાં અમે દેશની કેટલીક કુરીતિઓને રેડ કાર્ડ આપ્યું છે. આજે નવા ભારતમાં ભ્રષ્ટાચાર, ભાઇ-ભત્રીજાવાદ, પરિવારવાદ, જનતાના પૈસાની લૂંટ, આતંકવાદ પર જે રીતે લગામ કસવામાં આવી રહી છે એવું ક્યારેય થયું નથી.અમારી સરકારે ટ્રિપલ તલાક ખત્મ કર્યો.

 દરમિયાન વડાપ્રધાન મોદીએ પોતાની સરકારના અનેક કામ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, અમે પાણી બચાવવા માટે અલગથી મંત્રાલય બનાવ્યું છે. આપણુ ચંદ્રયાન સપ્ટેમ્બરમાં ચંદ્ર પર ઉતરશે. અમે ચાઇલ્ડ પ્રોટેક્શન, હેલ્થના ક્ષેત્રમાં મોટા પગલા ભર્યા છે.



વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget