શોધખોળ કરો

મન કી બાતઃ PM મોદીએ કહ્યુ- ઇ-સિગારેટ ખૂબ જ હાનિકારક, કોઇ ગેરસમજમાં ના રહો

વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સિસ્ટર મરિયમ થ્રેસિયાની સેવાઓનો ઉલ્લેખ કર્યો હતો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશવાસીઓને નવરાત્રી, ગરબા, દુર્ગાપૂજા, દશેરા, દીવાળી, ભાઇબીજ સહિત આવનારા તમામ તહેવારોની શુભકામના પાઠવી હતી. તેમણે લોકોને અપીલ કરી હતી કે તેઓ ત્યાં ખુશીઓ વહેંચે જ્યાં તેનો અભાવ છે અને આ આપણો સ્વભાવ પણ હોય. વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સિસ્ટર મરિયમ થ્રેસિયાની સેવાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, સિસ્ટર થ્રેસિયાએ 50 વર્ષના પોતાના નાના જીવનકાળમાં માનવતાની ભલાઇ માટે જે કામ કર્યું છે જે પુરી દુનિયા માટે મિસાલ છે. વડાપ્રધાન મોદીએ રશિયન ટેનિસ ખેલાડી દેનિલ મેદવેદેવના પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે આ વખતે યુએસ ઓપનમાં જીતની જેટલી ચર્ચા છે જેના કરતા રનર અપ રહેલા દેનિલ મેદવેદેવની સ્પીચની ચર્ચા રહી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. 23 વર્ષના ટેનિસ ડેનિલની સિમ્પલિસિટી અને પરિપક્વતાએ તમામને પ્રભાવિત કર્યા છે. વડાપ્રધાને કહ્યુ કે, દેશના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પરિવારજનોને મારો આગ્રહ છે કે તમે સ્ટ્રેસ ફ્રી એક્ઝામ સાથે જોડાયેલા પાસાઓને લઇને પોતાના અનુભવ મને બતાવો અને સૂચનો આપો. જેના પર હું વિચારીશ અને તેમાંથી મને જે ઠીક લાગશે તેને હું મારા પોતાના શબ્દોમાં લખવાનો પ્રયાસ કરીશ. આજે જ્યારે આપણે ગાંધીની 150મી જન્મજયંતિ મનાવી રહ્યા છીએ તો આ સાથે જ 130 કરોડ દેશવાસીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી મુક્ત થવાનો સંકલ્પ લીધો છે. મને વિશ્વાસ છે કે તમે 2 ઓક્ટોબરના રોજ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી મુક્તિ માટેના અભિયાનનો હિસ્સો બનશો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તમાકુનો નશો સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે. તમે વ્યસન છોડી દો. તેમણે કહ્યું કે, ઇ સિગારેટ અંગે ખોટી ધારણા અને ભ્રમ ફેલાવવામાં આવ્યો છે. દેશમાં ઇ સિગારેટ પર પ્રતિબંધ લગાવ્યો છે.એવામાં ઇ સિગારેટ અંગે કોઇ ગેરસમજ પાળો નહીં. મન કી બાતમાં લતા મંગેશકરે વડાપ્રધાન મોદીના વખાણ કરતા કહ્યું કે, હું જાણું છું કે તમારા આવવાથી ભારતનું ચિત્ર બદલાઇ રહ્યુ છે. મને ખૂબ ખુશી થાય છે. ખૂબ સારુ લાગે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના નવા મુખ્યપ્રધાન, આજે યોજાશે શપથગ્રહણ સમારોહ
ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના નવા મુખ્યપ્રધાન, આજે યોજાશે શપથગ્રહણ સમારોહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
Embed widget