શોધખોળ કરો

મન કી બાતઃ PM મોદીએ કહ્યુ- ઇ-સિગારેટ ખૂબ જ હાનિકારક, કોઇ ગેરસમજમાં ના રહો

વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સિસ્ટર મરિયમ થ્રેસિયાની સેવાઓનો ઉલ્લેખ કર્યો હતો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશવાસીઓને નવરાત્રી, ગરબા, દુર્ગાપૂજા, દશેરા, દીવાળી, ભાઇબીજ સહિત આવનારા તમામ તહેવારોની શુભકામના પાઠવી હતી. તેમણે લોકોને અપીલ કરી હતી કે તેઓ ત્યાં ખુશીઓ વહેંચે જ્યાં તેનો અભાવ છે અને આ આપણો સ્વભાવ પણ હોય. વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સિસ્ટર મરિયમ થ્રેસિયાની સેવાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, સિસ્ટર થ્રેસિયાએ 50 વર્ષના પોતાના નાના જીવનકાળમાં માનવતાની ભલાઇ માટે જે કામ કર્યું છે જે પુરી દુનિયા માટે મિસાલ છે. વડાપ્રધાન મોદીએ રશિયન ટેનિસ ખેલાડી દેનિલ મેદવેદેવના પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે આ વખતે યુએસ ઓપનમાં જીતની જેટલી ચર્ચા છે જેના કરતા રનર અપ રહેલા દેનિલ મેદવેદેવની સ્પીચની ચર્ચા રહી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. 23 વર્ષના ટેનિસ ડેનિલની સિમ્પલિસિટી અને પરિપક્વતાએ તમામને પ્રભાવિત કર્યા છે. વડાપ્રધાને કહ્યુ કે, દેશના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પરિવારજનોને મારો આગ્રહ છે કે તમે સ્ટ્રેસ ફ્રી એક્ઝામ સાથે જોડાયેલા પાસાઓને લઇને પોતાના અનુભવ મને બતાવો અને સૂચનો આપો. જેના પર હું વિચારીશ અને તેમાંથી મને જે ઠીક લાગશે તેને હું મારા પોતાના શબ્દોમાં લખવાનો પ્રયાસ કરીશ. આજે જ્યારે આપણે ગાંધીની 150મી જન્મજયંતિ મનાવી રહ્યા છીએ તો આ સાથે જ 130 કરોડ દેશવાસીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી મુક્ત થવાનો સંકલ્પ લીધો છે. મને વિશ્વાસ છે કે તમે 2 ઓક્ટોબરના રોજ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી મુક્તિ માટેના અભિયાનનો હિસ્સો બનશો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તમાકુનો નશો સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે. તમે વ્યસન છોડી દો. તેમણે કહ્યું કે, ઇ સિગારેટ અંગે ખોટી ધારણા અને ભ્રમ ફેલાવવામાં આવ્યો છે. દેશમાં ઇ સિગારેટ પર પ્રતિબંધ લગાવ્યો છે.એવામાં ઇ સિગારેટ અંગે કોઇ ગેરસમજ પાળો નહીં. મન કી બાતમાં લતા મંગેશકરે વડાપ્રધાન મોદીના વખાણ કરતા કહ્યું કે, હું જાણું છું કે તમારા આવવાથી ભારતનું ચિત્ર બદલાઇ રહ્યુ છે. મને ખૂબ ખુશી થાય છે. ખૂબ સારુ લાગે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Tatkal Passport: હવે માત્ર ૩ જ દિવસમાં ઘરે આવશે તમારો પાસપોર્ટ, જાણો ઓનલાઈન અરજી અને ફીની પૂરી વિગત
Tatkal Passport: હવે માત્ર ૩ જ દિવસમાં ઘરે આવશે તમારો પાસપોર્ટ, જાણો ઓનલાઈન અરજી અને ફીની પૂરી વિગત
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાળામાં શિસ્ત, ક્લાસિસમાં અત્યાચાર
Hun To Bolish : હું તો બોલીશ : રાજકોટમાં ભ્રષ્ટાચારના ઉલટા ચશ્મા
Mansukh Vasava: ચૈતર વસાવાના જેલવાસ પર રાજકારણ, મનસુખ વસાવાએ AAP પર લગાવ્યા આરોપ
Ambalal Patel Rain Prediction : 29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...
વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...
ટ્રમ્પની મોટી ધમકી: આ દેશો પર લાગશે 100% ટેરિફ, જાણો હવે શું થશે?
ટ્રમ્પની મોટી ધમકી: આ દેશો પર લાગશે 100% ટેરિફ, જાણો હવે શું થશે?
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા; જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા; જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget