શોધખોળ કરો

મન કી બાત: PM મોદીએ જળ સંરક્ષણ પર આપ્યું જોર, કહ્યું- ‘જ્યારે જન જન જોડાશે, ત્યારે જળ બચશે’

ચૂંટણી પહેલા વ્યવસ્તતાના કારણે આ કાર્યક્રમ સ્થગતિ કરવામાં આવ્યો હતો. પોતાના પ્રથમ કાર્યકાળમાં 2014-2019માં વડાપ્રધાને પોતાના રેડિયો કાર્યક્રમના માધ્યમથી દેશને 53 વખત સંબોધન કર્યું હતું.

નવી દિલ્હી: લોકસભા 2019માં મળેલી પ્રચંડ જીત બાદ બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રવિવારે પ્રથમ વખત ‘મન કી બાત’ કાર્યક્રમથી દેશને સંબોધન કર્યું હતું. લાંબા સમય પછી ફરી એક વખત તમારી સૌની વચ્ચે ‘મન કી બાત’, જન કી બાત, જન જન કી બાત, જન ‘મન કી બાત’ કાર્યક્રમની પરંપરા શરૂ કરી રહ્યા છે. ચૂંટણીમાં વ્યસ્તતા ઘણી હતી પરંતુ ‘મન કી બાત’ને ઘણું યાદ કરતો હતો. પીએમ મોદીએ કહ્યું કે ‘મન કી બાત’ના આ અલ્પવિરામના કારણે જે તેને કેદારનાથની ખાલી ગુફાએ ભરવાની તક આપી. પીએમ મોદીએ કહ્યું ‘મન કી બાત’ માટે જે ચિઠ્ઠીઓ આવે છે. તે એક પ્રકારે મારા માટે પ્રેરણા અને ઉર્જાનું કારણ બની જાય છે. ઘણીવખત મારી વિચાર પ્રક્રિયાને ધાર આપવાનુ કામ તમારા કેટલાક શબ્દો કરી દે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું “જ્યારે દેશમાં કટોકટી લગાડવામાં આવી ત્યારે તેનો વિરોધ માત્ર રાજનીતિ પૂરતો સિમિત નહતો. જન-જનના દિલમાં આક્રોશ હતો. લોકતંત્રના અધિકારોની શું મજા છે જ્યારે ખબર પડે છે કે તેને કોઈ ઝુંટવી રહ્યું છે. કટોકટીના સમયમાં દેશના દરેક નાગરિક અનુભવી રહ્યો હતો કે તેનું કંઈક ઝુંટવાય ગયું છે. આ ચૂંટણીમાં લોકશાહીને મજબૂત કરવા માટે 61 કરોડથી વધુ લોકોએ મતદાન કર્યું. ચીનને છોડીએ તો ભારતમાં વિશ્વના કોઈ પણ દેશની વસ્તીથી વધુ લોકોએ મતદાન કર્યું. આ આપણી વિશાળતા અને વ્યાપકતાનો પરિચય કરાવે છે. ” પીએમ મોદીએ જળ સંકટને લઈને સામુહિક ભાગીદારીની અપીલ કરી. તેઓએ કહ્યું કે સામુહિક પ્રયાસોથી મોટા સકારાત્મક પરિણામ પ્રાપ્ત કરી શકાય છે. સમગ્ર દેશમાં જળ સંકટના નિવારણ માટે કોઈ એક જ ફોર્મૂલા નથી. તેના માટે દેશના અલગ અલગ ભાગમાં અલગ અલગ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. પરંતુ સૌનું લક્ષ્ય એક જ છે કે પાણી બચાવવાનું, જળ સંરક્ષણ. જ્યારે બધા એકજૂટ થઈને મજબૂતીથી પ્રયાસો કરશે તો અસંભવને પણ સંભવ બનાવી શકે છે. જ્યારે જન જન જોડાશે, ત્યારે જળ બચશે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીએ માર્ચ અને એપ્રિલ માટે આ કાર્યક્રમને થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો. પોતાના પ્રથમ કાર્યકાળમાં 2014-2019માં વડાપ્રધાને પોતાના રેડિયો કાર્યક્રમના માધ્યમથી દેશને 53 વખત સંબોધન કર્યું હતું. ‘મન કી બાત’ નો પ્રથમ કાર્યક્રમ 2014માં વિજયાદશમીના અવસર પર પ્રસારણ કરવામાં આવ્યો હતો. જ્યારે પીએમ મોદીએ 24 ફેબ્રુઆરીએ છેલ્લી વખત મન કી બાત કરી હતી. કાશ્મીર પર રામ માધવનું મોટું નિવેદન- કોઇ પણ સંજોગોમાં કલમ-370 ખત્મ થશે મધ્યપ્રદેશ: સરકારી અધિકારીને બેટથી મારનાર આરોપી ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયને મળ્યા જામીન હાઈપ્રોફાઈલ રેવ પાર્ટીમાં અભિનેત્રીઓ યુવકો સાથે વાંધાજનક સ્થિતિમાં બેસી હતી ને પોલીસ ત્રાટકી પછી શું થયું? જાણો વિગત
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget