શોધખોળ કરો

NCPના દિગ્ગજ નેતા પ્રફુલ્લ પટેલ મોદી કેબિનેટમાં બની શકે છે મંત્રી! જાણો તેમની રાજકીય સફર વિશે

અજિત પવાર મહારાષ્ટ્રની એકનાથ શિંદેની આગેવાનીવાળી સરકારમાં જોડાયા હતા. શપથ ગ્રહણમાં એનસીપીની કાર્યકારી અધ્યક્ષ અને શરદ પવારના સૌથી નજીકના સાથી પ્રફુલ પટેલ પણ જોવા મળ્યા હતા.

મુંબઈ: રવિવારે (2 જુલાઈ)ના રોજ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી. જ્યારે NCPના મોટા નેતાઓમાંના એક અજિત પવાર બળવો કરીને મહારાષ્ટ્રની એકનાથ શિંદેની આગેવાનીવાળી સરકારમાં જોડાયા હતા.  બાદમાં અજિત પવારે  ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. તેમની સાથે NCPના કુલ 9 નેતાઓએ મહારાષ્ટ્રના મંત્રી તરીકે શપથ લીધા છે. આ શપથ ગ્રહણ સમારોહ રાજભવનમાં યોજાયો હતો. શપથ ગ્રહણમાં એનસીપીની કાર્યકારી અધ્યક્ષ અને શરદ પવારના સૌથી નજીકના સાથી પ્રફુલ પટેલ પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ મીડિયામાં અટકળો લગાવવામાં આવી રહી છે કે  પ્રફુલ પટેલ કેંદ્રની મોદી સરકારમાં મંત્રીપદના શપથ લઈ શકે છે.  

કોણ છે પ્રફુલ પટેલ ?

NCP નેતા પ્રફુલ પટેલનો જન્મ 17 ફેબ્રુઆરી, 1957ના રોજ કોલકાતામાં થયો હતો. પ્રફુલ પટેલના પિતા મનોહરભાઈ પટેલ બીડીના મોટા વેપારી હતા. તેમના પિતા મનોહર પણ સ્વ.ઈન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ, બાબુભાઈ પટેલના નજીકના ગણાતા હતા. આ ઉપરાંત તેઓ ગોંદીયા બેઠક પરથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય પણ હતા.

શરદ પવારની આટલી નજીક કેઈ રીતે આવ્યા ?

એનસીપીના વડા શરદ પવાર મહારાષ્ટ્રના પ્રથમ સીએમ યશવંતરાવ ચવ્હાણને તેમના ગુરુ માનતા હતા. યશવંત રાવ પ્રફુલ પટેલના પિતા મનોહર ભાઈના ખૂબ નજીકના ગણાતા હતા. શરદ પવાર જ્યારે યશવંત રાવ ચવ્હાણ અને મનોહર ભાઈને મલતા ત્યારે તેમની સાથે પ્રફુલ પટેલ હાજર રહેતા હતા. પ્રફુલ ભાઈ હંમેશા પિતા સાથે રાજકીય બેઠકોમાં જતા હતા, આ કારણે તેઓ શરદ પવારની નજીક આવ્યા હતા.

પ્રફુલ્લ પટેલ માત્ર 13 વર્ષના હતા ત્યારે તેમના પિતા મનોહરભાઈનું અવસાન થયું હતું. જો કે પ્રફુલ પટેલને હંમેશા શરદ પવારના આશીર્વાદ મળતા હતા અને તેમના પિતાના પગલે ચાલીને રાજકારણમાં તેમણે સફર શરૂ કરી હતી.


NCPના દિગ્ગજ નેતા પ્રફુલ્લ પટેલ મોદી કેબિનેટમાં બની શકે છે મંત્રી! જાણો તેમની રાજકીય સફર વિશે

ચાર વખત લોકસભા અને ત્રણ વખત રાજ્યસભાના સાંસદ

રાજનીતિમાં નાની ઉંમરે એન્ટ્રી કરતા પ્રફુલ્લ પટેલ 28 વર્ષની વયે ગોંદિયાથી નગર પરિષદના પ્રમુખ બન્યા હતા. આ પછી 33 વર્ષની ઉંમરે તેઓ 1991 માં પહેલી વાર લોકસભાની ચૂંટણી જીત્યા અને ત્યાર બાદ તેઓ સતત બે ચૂંટણીઓ જીત્યા હતા. ત્યારબાદ પ્રફુલ્લ પટેલ 2009માં ચોથી વખત લોકસભાની ચૂંટણી જીત્યા અને કેબિનેટમાં સૌથી યુવા મંત્રી બન્યા. તેમને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. એનસીપી નેતા 2000 અને 2006 માં મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના સાંસદ પણ ચૂંટાયા હતા. પ્રફુલ પટેલ 2022માં રાજ્યસભામાં પણ ચૂંટાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
સ્થાનિક મહિલા ક્રિકેટરોની મેચ ફીમાં 2.5 ગણો કરાયો વધારો, BCCIએ કરી મોટી જાહેરાત
સ્થાનિક મહિલા ક્રિકેટરોની મેચ ફીમાં 2.5 ગણો કરાયો વધારો, BCCIએ કરી મોટી જાહેરાત
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
Embed widget