શોધખોળ કરો

'લોકોને સરકાર પાસે ભીખ માંગવાની આદત પડી ગઈ છે', ભાજપના મંત્રીના નિવેદનથી હોબાળો

MP Politics: મંત્રી પ્રહલાદ પટેલે કહ્યું કે હવે લોકોને સરકાર પાસે ભીખ માંગવાની આદત પડી ગઈ છે. નેતાઓ આવે છે, તેમને માંગ પત્રોથી ભરેલી ટોપલી આપવામાં આવે છે. આ સારી ટેવ નથી.

Prahlad Patel statement: મધ્યપ્રદેશના પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રી પ્રહલાદસિંહ પટેલના નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. પ્રહલાદ પટેલ શનિવારે (1 માર્ચ) ના રોજ રાજગઢ જિલ્લાના મુથલિયા ખાતે બહાદુર રાણી અવંતીબાઈ લોધીની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. અહીં મંત્રી પટેલે જનતાની માંગણીઓને 'ભિખ' ગણાવી હતી.

તેમણે કહ્યું, "હવે લોકોને સરકાર પાસેથી ભીખ માંગવાની આદત પડી ગઈ છે. નેતાઓ આવે છે, તેમને માંગ પત્રોથી ભરેલી ટોપલી આપવામાં આવે છે. આ સારી આદત નથી. લેવાને બદલે આપવાની માનસિકતા કેળવો. હું તમને ખાતરી આપું છું, તમે ખુશ થશો અને સંસ્કારી સમાજનું નિર્માણ કરશો. ભિખારીઓને પ્રોત્સાહિત કરવું એ સમાજને મજબૂત કરવા માટે નહીં, પરંતુ તેને નબળા બનાવવા માટે છે."

લોકોએ આત્મનિર્ભર બનવું પડશે - પ્રહલાદ પટેલ

મંત્રી પ્રહલાદ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, "સમાજને મજબૂત બનાવવા માટે લોકોએ આત્મનિર્ભર બનવું પડશે. મફતની વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ એ બહાદુર મહિલાઓનું સન્માન નથી, પરંતુ સમાજને નબળો પાડવાની માનસિકતા છે."

કોંગ્રેસે કર્યો પ્રહાર

મંત્રી પ્રહલાદ પટેલના આ નિવેદન બાદ વિપક્ષ કોંગ્રેસે તેમના પર જોરદાર પ્રહારો કર્યા છે. પાર્ટીએ મંત્રીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો અને સોશિયલ મીડિયા હેન્ડલ પર કહ્યું

"પ્રહલાદ સિંહ પટેલ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જનતા પ્રત્યે ભાજપની માનસિકતા શું છે. તેઓ જનતાને ભિખારી અને પોતાને રાજા માને છે. આ એ જ માનસિકતા છે જે નરેન્દ્ર મોદી ધરાવે છે. તમને જણાવી દઈએ કે પ્રહલાદ સિંહ પટેલ નરેન્દ્ર મોદીના પ્રિય નેતા છે અને તેમની 'મન કી બાત' લોકો સુધી લાવી રહ્યા છે. શરમજનક"

આ પણ વાંચો.....

ટેટૂ કરાવવું પડશે ભારે! તેની શાહીમાં હોય છે 22 ખતરનાક તત્વો, કેન્સર અને એઇડ્સ થવાનો ખતરો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
Embed widget